બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ગત ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદના નવસર્જિત ક્રિકેટ સ્ટેડિયમે નવો ઈતિહાસ રચી દીધો. એક તો આ સ્ટેડિયમને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામ અપાયું અને પાંચ દિવસ રમાતી ટેસ્ટ...

૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. એક રીતે જોઈએ તો માનવીનો જન્મ થાય ત્યારે તેની રોવાની ભાષા સાર્વત્રિક અથવા તો યુનિવર્સલ હોય છે પરંતુ,...

બંધારણીય રાજાશાહી કમ લોકશાહી વ્યવસ્થા ધરાવતા બ્રિટનમાં શાહી પરિવારમાં સર્જાયેલા વિવાદે નવા પ્રશ્નો ખડા કર્યા છે. આમ તો કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વહાલું...

ભારત અને ચીન વચ્ચે છેલ્લા દસ મહિનાથી લડાખના પેન્ગોંગ વિસ્તારમાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી રહ્યો હોવાના સંકેતરુપે ચીનનું લશ્કર આ વિસ્તારમાંથી પાછું હઠી રહ્યું છે. એ ધ્યાનમાં રાખવું જોઈશે કે ચીને ૪૮ કલાકના ટૂંકા સમયમાં જ ૨૦૦થી વધારે કદાવર ટેન્ક...

સામાન્ય નાગરિક કોઇ પણ સિસ્ટમ વિરુદ્ધ બળાપો કાઢે ત્યારે લોકો બહુ ગણકારતા નથી, રાજકારણી ભારતની બંધારણીય સિસ્ટમ વિરુદ્ધ બોલે તો સ્વાભાવિક રીતે જ રાજકીય લાભ માટેના નિવેદનોમાં ખપાવી દેવાય છે પરંતુ, કોઇ બંધારણીય સત્તા ભોગવી ચૂકેલો ચહેરો દેશની સિસ્ટમ...

દુનિયામાં લોકશાહીના છોડને ઉછેરી વટવૃક્ષ બનાવવાનું કાર્ય જરા પણ સહેલું નથી. ભારતની પડોશના રાષ્ટ્ર મ્યાંમાર અથવા બર્મા કે બ્રહ્મદેશમાં લોકશાહીની કૂંપળોને...

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદાદેવી ગ્લેશિયર તૂટવાના કારણે સર્જાયેલી ભારે તારાજીએ અનેક પ્રશ્નો પણ સર્જ્યા છે. ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિ ગંગા નદીમાં અચાનક...

યુકેએ યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈ કે નહિ તે મુદ્દે ડેવિડ કેમરને ૨૦૧૬માં લીધેલો ઈયુ રેફરન્ડમ હજુ પણ ગળામાં ફસાયેલા હાડકા સમાન બની રહ્યો છે. આખરે બ્રેક્ઝિટ...

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે આર્થિક મંદી અનુભવાઈ રહી છે ત્યારે ભારતના અંદાજપત્રમાં દેખીતા વિકાસના બદલે લોકહિતના પગલાં વધુ લેવાશે તેવી આશા સફળ...

ભારતના ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પર કાળી ટીલી લાગી ગઈ છે. એક તરફ પ્રજાસત્તાક દિનની પરેડનું ગૌરવ હતું તો બીજી તરફ, કૃષિ કાયદાઓ રદ કરાવવા આંદોલન ચલાવી...



to the free, weekly Gujarat Samachar email newsletter