નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

સુરતના કોસંબા-હથુરણના રહીશ અને છેલ્લા દસ વર્ષથી પિતાના મૃત્યુ બાદ માતા સાથે પાનોલીના રહેવાસી ૩૦ વર્ષીય યુવાન શૌકત સાફી શાહનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના...

અત્યાર સુધી અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો સુપર ટ્યૂઝડે સાંભળવામાં આવતો હતો. હવે આફ્રિકામાં કોંગો-બ્રાજિવિલે, નાઇજર, બેનિન, કેપ વર્દે, સેનેગલ અને તાન્ઝાનિયામાં...

મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી, જાણીતા માનવઅધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી અને અને મેવા રામગોબિનના દીકરી આશિષ લતા રામગોબિન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં બે વેપારીઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.

ટાન્ઝાનીયાની ચૂંટણીઅો દરમિયાન ટાન્ઝાનીયામાં વસતા ગુજરાતી પરિવારોને ધ્યાનમાં રાખીને સત્તાધારી સીસીએમ પાર્ટીએ વિશેષ પ્રચાર ઝુંબેશ આદરી છે અને 'સીસીએમને વોટ...

૧૯૫૦ના દાયકામાં બ્રિટિશ શાસનમાં ઈમર્જન્સી દરમિયાન અત્યાચાર અને દુર્વ્યવહારનો શિકાર બનેલાં લોકોની યાદમાં સ્મારકનું ઉદ્ઘાટન શનિવાર, ૧૨ સપ્ટેમ્બરે નાઈરોબીમાં...

પાણીની અછતની પીડા કચ્છીઓ સારી રીતે જાણે છે. મૂળ કચ્છના અને મોમ્બાસામાં સ્થાયી થયેલા એક પરિવારે ત્યાંના દુર્ગમ અને શુષ્ક વિસ્તારમાં પીવાના પાણી માટે સગવડ ઊભી કરીને સેવા કાર્ય કર્યું છે.

કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા અહીં ૨૩મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

અશ્વેત આંદોલનના પ્રણેતા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના પૌત્રની એક સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ થઇ છે.



to the free, weekly Gujarat Samachar email newsletter