Search Results

Search Gujarat Samachar

ભગવાન સ્વામીનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના નેતા પ્રમુખસ્વામી મહારાજને વેસ્ટ મિડલેન્ડ્સના સેંકડો ભક્તોએ સ્પાર્કબ્રૂકના...

બ્રિટિશ નાગરિકોના ૪૨ ટકાથી વધુ માટે સામૂહિક ઈમિગ્રેશન સૌથી મોટી ચિંતા છે. Ipsos MORI દ્વારા ૨૫ દેશના કરાયેલા સર્વેમાં બ્રિટન આ મુદ્દે સૌથી વધુ ચિંતિત છે....

અગ્રણી ભારતીય બિઝનેસીસના પ્રતિનિધિઓ સાથે લંડનના મેયર સાદિક ખાને બુધવાર, ૧૨ ઓક્ટોબરે સિટી હોલ ખાતે મુલાકાત યોજી હતી. તેનો હેતુ વધુ રોકાણ આકર્ષવાની તકોની...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને સ્પર્શનારા પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું હતું કે મંદિરોએ માત્ર પૂજાના કેન્દ્ર...

પાર્લામેન્ટરી બહાલી વિના સરકાર ઈયુમાંથી બહાર નીકળવા વાટાઘાટો માટે આર્ટિકલ-૫૦નો અમલ કરી શકે નહિ તે મુદ્દે કાનૂનીયુદ્ધ અનિવાર્ય જણાય છે. બ્રિટિશ નાગરિકો...

બહુમતી બ્રિટિશ જનતા વિદેશી વિદ્યાર્થીઓને ઈમિગ્રન્ટ્સ ગણાવતી નથી. યુનિવર્સિટીઝ યુકે માટે કરાયેલા સર્વેના તારણો અનુસાર ૨૫ ટકાથી ઓછી જ પુખ્ત વ્યક્તિઓ આંતરરાષ્ટ્રીય...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી યુનાઈટેડ કિંગ્ડમના વડા પ્રધાન થેરેસા મે ૬થી આઠ નવેમ્બર, ૨૦૧૬ના ત્રણ દિવસોએ ભારતની સત્તાવાર મુલાકાત...

ટ્રિપલ તલાક મુદ્દે હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વકર્યો છે. કેન્દ્ર સરકારનાં મહિલાઓને સમાન અધિકાર અને સન્માન જાળવવાનાં પ્રયાસોના ભાગરૂપે...

અમેરિકાએ ઉરીમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હુમલાને સીમા પારનો ત્રાસવાદ ગણાવ્યો હતો. અને તેનો બદલો લેવા ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને ટેકો આપતાં ૧૩મી ઓક્ટોબરે કહ્યું કે, ભારતને આત્મરક્ષાનો અધિકાર છે. દરેક દેશને તેમનું પોતાનું રક્ષણ કરવાનો અધિકાર...