હેલ્થ સર્વે ફોર ઈંગલેન્ડના ડેટા અનુસાર કુલ ૨૫ ટકા પુખ્ત લોકોને જીવનમાં કોઈ પણ તબક્કે મુખ્યત્વે ડિપ્રેશન સહિત માનસિક આરોગ્યની કોઈ સમસ્યાનું નિદાન કરાયું હતું. આ સાથે ૪૧ ટકા જેટલી પુખ્ત સ્ત્રીઓએ માનસિક બીમારી સહન કરી હોવાના આંકડા NHS દ્વારા જાહેર...
હેલ્થ સર્વે ફોર ઈંગલેન્ડના ડેટા અનુસાર કુલ ૨૫ ટકા પુખ્ત લોકોને જીવનમાં કોઈ પણ તબક્કે મુખ્યત્વે ડિપ્રેશન સહિત માનસિક આરોગ્યની કોઈ સમસ્યાનું નિદાન કરાયું હતું. આ સાથે ૪૧ ટકા જેટલી પુખ્ત સ્ત્રીઓએ માનસિક બીમારી સહન કરી હોવાના આંકડા NHS દ્વારા જાહેર...

ભારતભરમાં ‘હમર કેસ’ તરીકે જાણીતા થયેલા હત્યા કેસમાં થ્રિસુર કોર્ટે કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા કેરળના બીડી કારોબારીને આજીવન કારાવાસની સજા ફરમાવી છે....
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે સાંજે શરૂ થયેલું એન્કાઉન્ટર બુધવારે સાંજે પૂર્ણ થયું હતું. જેમાં લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઠાર મરાયો હતો. બીજી તરફ પોલીસનો વિરોધ કરી રહેલા સ્થાનિકોને વિખેરવા માટે સુરક્ષાજવાનો દ્વારા ફાયરિંગ કરાતા...
આંધ્ર પ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બુધવારે સવારે ૯:૩૧ કલાકે ભારતે IRNSS-1E નામનો સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ભારત દ્વારા આ સિરિઝનો પાંચમો નેવિગેશન સેટેલાઈટ લોન્ચ કરાયો છે.
ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે વિદેશી સેના પણ સામેલ થશે. ફ્રાન્સની સેનાની એક ટુકડી પરેડનો ભાગ બનશે. ટુકડી સૈન્ય અભ્યાસ માટે ભારત આવેલી છે. જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઓલાંદ પ્રજાસત્તાક દિવસ સમારંભના મુખ્ય અતિથિ...
ઉત્તર પોલીસે નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપી છે. ફરિયાદી પક્ષે જણાવ્યું કે, પોલીસ ૨૦મી જાન્યુઆરીએ સ્થાનિક કોર્ટમાં અંતિમ રિપોર્ટ રજૂ કર્યો છે.
મિત્રો સાથે સમય વીતાવવાથી સારા બેક્ટેરિયાની આપલે થતી હોવાથી આરોગ્ય સુધરે છે તેમ વિજ્ઞાનીઓ માને છે. જર્નલ સાયન્સ એડવાન્સીસમાં પ્રકાશિત ટાન્ઝાનિયાના ૪૦ ચિમ્પાન્ઝીના અભ્યાસમાં જણાયું હતું કે વાનરો વર્ષાઋતુમાં હળીમળીને રહે છે ત્યારે તેમના આંતરડા,...
અહિંસાના રાહ પર ચાલીને અંગ્રેજોની ચુંગાલમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૧-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે...
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના વાચકો ઘણી આતુરતાથી જે કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે તે 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી સંસ્થાના...