- 09 Apr 2015
કામમાંથી 30 વર્ષે રજા લીધી
કામમાંથી 30 વર્ષે રજા લીધી
માંચેસ્ટર જૈન સમાજ દ્વારા તા. ૨-૪-૨૦૧૫ ગુરૂવારે જૈન ધર્મના ચોવીસમા અને છેલ્લા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
સર્વોદય હિન્દુ એસોસિએશનના પ્રમુખ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ સંસ્થાઅો સાથે સંકળાયેલા અગ્રણી કાર્યકર શ્રી મહેન્દ્રભાઇ ઠાકરને રોયલ બરો અોફ કિંગસ્ટનના મેયર દ્વારા...
૨૭મી માર્ચે, ગયા પખવાડિયે વિશ્વ રંગભૂમિ દિવસ ગયો. ગુજરાતમાં પણ ક્યાંક ઉજવાયો. ગુજરાતી રંગભૂમિ કાયમ એક પ્રશ્ન અનાદિકાળથી ઉઠાવે છે કે, મુંબઈમાં ગુજરાતી નાટકોને જે પ્રમાણમાં પ્રેક્ષકોનો સહકાર અને પેટ્રોનેજ મળે એ ગુજરાતના અમદાવાદ, વડોદરા કે સુરતમાં...
બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપના લોકપ્રિય અખબારો 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' દ્વારા લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલમાં શનિવાર તા. ૬ અને રવિવાર, તા. ૭ જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય એવા પાંચમા...
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧૨થી સાંજના ૩ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સૌના...
તિબેટ અને નેપાળ વચ્ચે ચીન ૫૪૦ કિલોમીટર લાંબી હાઇસ્પીડ ટ્રેન માટે લાઇન બિછાવવા ઇચ્છે છે.
ઇરાને મહાસત્તાઓ સાથે પરમાણુ કરાર ઉપર હસ્તાક્ષર કરવા માટે નવી શરત મૂકી છે.
શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટૂંક સમયમાં વિઝા ઓન અરાઇવલની સુવિધા વિદેશી પ્રવાસીઓને મળતી થશે.
શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો.