Search Results

Search Gujarat Samachar

ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી ખાતે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૫ એપ્રિલે ત્રણ નવા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરી પાણી પુરવઠા વિભાગ હસ્તક અને નર્મદા...

રાજકોટના પ્રસિધ્ધ બાલાજી હનુમાનને હનુમાન જયંતીના દિને અંદાજે રૂ. ૩૧ લાખના ખર્ચે એક કિલો સોનામાંથી તૈયાર કરાયેલા વાઘા અર્પણ કરાયા હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગરની અને જ્યાં એમણે બાળપણમાં એક સમયે ચા વેચી હતી તે રેલવે સ્ટેશનની મુલાકાત માટે હવે રાજ્ય સરકારના પ્રવાસન નિગમે ટૂર પેકેજ શરૂ કર્યું છે. 

અમેરિકાના મેસેચુસેટ્સ સ્ટેટના લોવેલસિટીના વાયએમસીએ કલબ ખાતે એક દુર્ઘટના સર્જાતા રહી ગઇ અને એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.