Search Results

Search Gujarat Samachar

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે આ વર્ષ માટે ૧૦૪ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર જાહેર કર્યા છે. આ મહાનુભાવોને એપ્રિલ કે મે મહિનામાં રાષ્ટ્રપતિભવન ખાતે યોજાનાર એક સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં  આવશે. 

બર્મિંગહામઃ સેક્સ સીલેક્શન એબોર્શનના ખાનગી પ્રોસિક્યુશનમાં સ્થાનિક ડોક્ટર પલાનિઆપ્પન રાજમોહનને યુવતી ઐસલિંગ હ્યુબર્ટના આરોપોનો ઉત્તર વાળવા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો છે.

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુ વીતેલા પખવાડિયે અમદાવાદની ઉડતી મુલાકાતે પહોંચ્યા હતા. થોડાક કલાકોની તેમની આ મુલાકાતનો ઉદ્દેશ, સ્વાભાવિકપણે જ, વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા ગુજરાતની ઉડ્ડયન સેવાને વધુ ચુસ્ત-દુરસ્ત બનાવવાનો હતો. 

અમેરિકી પ્રમુખ ઓબામાના ભારત પ્રવાસે દ્વિપક્ષી સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. નાગરિક પરમાણુ કરાર સાતેક વર્ષથી મતભેદો વચ્ચે અટવાતો હતો, પર આખરે બન્ને દેશોએ સર્વસ્વીકૃત માર્ગ કાઢ્યો છે. 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા કાનૂની જોગવાઈ માટે વટહુકમનો રસ્તો અપનાવવા મુદ્દે ટિપ્પણી કરી છે. તેમણે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધનમાં કહ્યું હતું કે ચર્ચા કર્યા વિના કાયદો લાગુ કરવો જનતાના...

વડીલો સહિત સહુ વાચકમિત્રો, ગયા ગુરુવારે કાર્યાલયમાં ગુજરાત સરકારના સક્ષમ અને માનવંતા વરિષ્ઠ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. નોંધપાત્ર સંખ્યામાં મહેમાનોની હાજરી હતી. આ પ્રસંગે ખાસ તો ત્રણ લોર્ડસ - નવનીત ધોળકિયા,...

દેશમાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન મુસલમાનોની વસતીમાં ૨૪ ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન વસતી વધારાની રાષ્ટ્રીય સરેરાશ ૧૮ ટકા રહી હતી. તેના કારણે દેશની કુલ વસતીમાં મુસલમાનોની સખ્યા ૧૩.૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થઈ છે.ધાર્મિક સમૂહોની વસતી પ્રમાણે જાહેર...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ૨૨ જાન્યુઆરીએ ક્રિકેટચાહકોને ફરી રમતમાં વિશ્વસનીયતા અને પારદર્શકતાની આશા જાગે તેવો સીમાચિહન રૂપ ચુકાદો આપ્યો છે તે સાચું, પણ...

નવી દિલ્હીઃ જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની માન્યતા રદ થશે તો તેના સ્થાને આઈપીએલમાં નવી ટીમો સામેલ કરાશે. આઇપીએલના ચેરમેન રંજીબ બિસ્વાલે ચુકાદા બાદ આ જાહેરાત કરી હતી. બિસ્વાલે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અમે આ અંગે વિચારણા...