- 25 Jan 2021

બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષભંદ્ર બોઝની ૧રપમી જન્મજયંતીએ પરાક્રમ દિન તરીકેની ઉજવણી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની...

બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષભંદ્ર બોઝની ૧રપમી જન્મજયંતીએ પરાક્રમ દિન તરીકેની ઉજવણી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની...

પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાયલાઈન કમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ખાતેદારોને લોકરની સુવિધા છે. બેન્કના એક મહિલા ખાતેદારે તેમના...

કચ્છના ભચાઉ પાસે આવેલા ભજનધામમાં ભારતનું પ્રથમ હારમોનિયમનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભારતભરના ખ્યાતનામ દિગજ્જ કલાકારો દ્વારા સંગીતની સાધના કરેલા ૩૦૦થી...

સફેદ રણમાં પ્રવાસીઓએ ફેંકેલા કચરાને પ્રધાન મનસુખ માંડવિયાએ જ સાફ કરવાનું કાર્ય તાજેતરમાં કર્યું હતું. પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલી પ્લાસ્ટિકની બોટલો, કચરાના...

કૂદકેને ભૂસકે રાજકોટ હરણફાળ ભરે છે જેમાં વધુ એક છોગું ઉમેરાયું છે. શહેરના રૈયારોડ પર રૂ. ૨૫.૫૩ કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અંડરબ્રિજ...

કેન્યામાં પ્રવેશતા અને કેન્યાની બહાર જતાં તમામ મુસાફરોએ હવે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ હોવાનો ડિજિટલી ચકાસણી કરાયેલો પુરાવો રજુ કરવાનો રહેશે તેમ હેલ્થ મિનિસ્ટ્રીએ...

પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના તથા પ્રવાસન વિભાગના રૂ. ૩૨ કરોડના વિકાસકામોનું ૨૦મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં...

મહાલક્ષ્મી મંદિર પાસે તાજેતરમાં ખોદકામ દરમિયાન ૩૬૦ વર્ષ જૂની ૧૫ ખાંભી મળી આવી હતી. આ અંગે ૧૭મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા ક્ષત્રિયો વીરગતિ પામ્યા હોવાનું...

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન કાર્યક્રમ રાજકોટમાં ૨૧મી જાન્યુઆરીએ યોજાયો હતો. સહભાગી થતા પાંચ લાખ રૂપિયાનું સમર્પણ ભાગવતકાર...

વિશ્વના અનેક મહાનુભાવો, નેતાઓ, અભિનેતાઓથી માંડીને આમ આદમીના ઇન્ટરવ્યુ લેનાર સીએનએનના ખુબ જ જાણીતા એન્કર લેરી કિંગનું શનિવારે - ૨૩ જાન્યુઆરીએ ૮૭ લર્ષની...