- 26 Jun 2015

શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી...
શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી...
બોલિવૂડમાં કિંગ ખાન, બાદશાહ, બાઝિગરના નામે જાણીતા બનેલા શાહરુખખાને ૨૫ જૂને ફિલ્મ જગતમાં ૨૩ વર્ષ પૂર્ણ કર્યા છે.
રવિવાર તા. ૨૮ જુનની વહેલી સવારે બ્રેન્ટવુડ સ્કુલના ૩૪ વિદ્યાર્થીઅોને લઇને બેલ્જીયમના પ્રવાસે નીકળેલ કોચને મિડલકર્ક ગામના નાના સી-સાઇડના જંક્શન્સ પાસે બ્રીજ...
પત્નીઃ ‘સ્વાતંત્ર્ય દિન ક્યારે આવે છે?’પતિઃ ‘જ્યારે તું ઘરમાં ન હોય ત્યારે.’•
શ્રીલંકાએ ઓપનર કરુણારત્ને તથા કેપ્ટન એન્જેલો મેથ્યુઝની શાનદાર ઇનિંગ્સની મદદથી સોમવારે અહીં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે પાકિસ્તાનને સાત...
કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભારતીય વિમેન્સ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ ટોપ સિડેડ નેધરલેન્ડની ઇફજે મસ્કેન્સ તથા સેલેના...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બોર્ડની સિલેક્શન કમિટીએ સિનિયર ખેલાડીઓને આરામ આપીને...
આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી દ્વારા સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને ડ્વેઇન બ્રાવો પર મુંબઈના એક બિલ્ડર પાસેથી લાંચ લેવાનો આરોપ થયો હતો. જોકે ભારતીય...
ભારતનો ટોચનો મિડલવેઈટ બોક્સર વિજેન્દર સિંહ હવે એમેચ્યોર મટીને પ્રોફેશનલ બોક્સર બન્યો છે. ઈંગ્લેન્ડની કવિન્સબરી કલબે તેને કરારબદ્ધ કર્યો છે. સોમવારે વિજેન્દર...
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે સ્પષ્ટ કર્યું છે કે ૧૯૬૦-૧૯૮૦ના ગાળામાં બાળ યૌનશોષણના ગંભીર આરોપો બદલ લોર્ડ જેનર સામે ક્રિમિનલ કોર્ટ્સમાં પ્રથમ સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરાશે. આ નિર્ણય પબ્લિક પ્રોસિક્યુશન્સના ડિરેક્ટર એલિસન સૌન્ડર્સની સત્તાને મોટા ફટકા...