
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૧ એપ્રિલથી અમલી બને તે રીતે આંશિક છૂટછાટો સાથે લોકડાઉન ખોલવાની જાહેરાત કરી છે પરંતુ, યુકેમાં મૃત્યુઆંક ૩૧,૮૦૦થી પણ વધ્યો છે...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૧ એપ્રિલથી અમલી બને તે રીતે આંશિક છૂટછાટો સાથે લોકડાઉન ખોલવાની જાહેરાત કરી છે પરંતુ, યુકેમાં મૃત્યુઆંક ૩૧,૮૦૦થી પણ વધ્યો છે...
તેમણે પોતાના જનરલ્સના આદેશોનું પાલન કર્યું. તેમણે સમગ્ર યુરોપ અને એશિયા સંસ્થાનો અને નોર્થ આફ્રિકાના સમરાંગણોમાં આગેકૂચ કરી હતી. તેમણે ભયાનક મોત નિહાળ્યા...
કોવિડ-૧૯ની ખતરનાક અસરો સ્પષ્ટ થતી જાય છે તેમ પરિવારોને અત્યાર સુધીની સૌથી ખરાબ મંદી માટે તૈયાર રહેવા ચેતવણી અપાઈ છે. વડા પ્રધાન લોકો ફરી કામે વળગે તેની...
હિન્દુ ફોરમ બ્રિટન (HFB)ના પ્રમુખ તૃપ્તિબહેન પટેલે યુકેસ્થિત ભારતીયો અને હિન્દુ કોમ્યુનિટીના પ્રશ્નો બાબતે લેબર પાર્ટીના પ્રમુખ સર કેર સ્ટાર્મરને પત્ર પાઠવ્યો છે. તેમણે HFB સાથે સતત પરામર્શ જાળવી રાખવાની સર સ્ટાર્મર અને તેમની ટીમની ઈચ્છાને...
કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ કસરત- વર્કઆઉટ કરતા થયા છે ત્યારે તેને સંબંધિત ઈજામાં પણ વધારો થયો છે. આના પરિણામે લોકો ઈન્ટરનેટ-ગૂગલ પર...
કોરોના લોકડાઉનની સમાપ્તિ પછી લંડનમાં સાયકલિંગનો ૧૦ ગણો વધારો થવાની આશા ટ્રાફ્રિક ફોર લંડન (TfL) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાયકલિંગનું પ્રમાણ વધારવા...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકડાઉનમાં આંશિક છૂટછાટ જાહેર કરી છે પરંતુ, શાળાઓ હાલ ખોલવાનો ઈનકાર કરી દીધો છે. અગાઉ, ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે પણ જણાવ્યું...
મુંબઈ: પ્રિયંકા ચોપરાની વર્ષ ૨૦૧૯માં ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ થઇ હતી. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ખાસ કલેકશન કર્યું નહોતું છતાં પ્રિયંકાનો ૨૦૧૯માં એક નવો...
લગભગ ૩૦ વરસ પછી રામાનંદ સાગરની સિરિયલ રામાયણના પુનઃ પ્રસારણથી શોના દરેક પાત્રો ચર્ચામાં છે. આ દરમિયાન સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ પોતાની આગામી...
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ફોરેસ્ટગેટ, ન્યુહામ તરફથી શ્રી કિશોરભાઇ વરસાણી સ્વયં-સેવકો સાથે ઇસ્ટ લંડનની ન્યુહામ હોસ્પીટલમાં કાઉન્સિલર પુષ્પાબેન...