
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્વતંત્રપણે લોકડાઉનને અંત લાવવાની રુપરેખા જાહેર કરી છે. જો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ખાતરી આપશે તો બિઝનેસીસ...
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્વતંત્રપણે લોકડાઉનને અંત લાવવાની રુપરેખા જાહેર કરી છે. જો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ખાતરી આપશે તો બિઝનેસીસ...
બ્રાઇટસન ટ્રાવેલનાં કો-ફાઉન્ડર શ્રીમતી વીણા નાંગલાનું ૭૧ વર્ષની વયે ૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ નિધન થયું છે.
પૂ. મહંતસ્વામી અને મહારાજશ્રીના આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે 28મી એપ્રિલ ગુરુવારથી લઇને 2 મે શનિવાર સુધી કરવામાં આવ્યું છે. ભૂજસ્થિત પૂજ્ય સંતો દ્વારા દરરોજ સાંજે ખાસ પુરુષોત્તમ પ્રકાશ...
BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS દ્વારા કોરોના વાઇરસ મહામારીનો જલ્દી અંત આવે તે માટે ઓનલાઇન મહાઅભિષેક...
વાચક મિત્રો, કોરોના મહામારીની વ્યાપકતા અને ગંભીરતાએ માનવધર્મ ઉજાગર કર્યો છે. નાત-જાત, રંગભેદ, ધર્મને બાજુએ રાખી એકબીજાના દુ:ખમાં સહભાગી બનવાની હકારાત્મક...
વૃદ્ધોમાં વયના વધવાના કારણે રોગ પ્રતિકારશક્તિ નબળી પડતી હોવાથી કોરોનાનું સંક્રમણ થવા છતાં તાવ આવવો, શરદી થવી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જોવા મળે જ નહીં...
જીવલેણ કોરોના વાઈરસ મહામારીના કારણે યુકેમાં લોકડાઉનના કારણે જીમ્સ બંધ છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાય છે ત્યારે સક્રિય રહેવાનું ભારે પડકારજનક બની...
પ્રણામ, ભગવતીભાઈ! ભગવતીચરણ વોહરા, જન્મે નાગર. પિતામહનું વતન ગુજરાતનું વડનગર. ભગતસિંહના ‘થિન્ક ટેન્ક’. ‘ઈન્કલાબ જિંદાબાદ’ સૂત્ર ગાજતું થયું ભગતસિંહ - રાજગુરુ...
પહેલા ઇરફાન ખાન અને હવે ઋષિ કપુર. હિન્દી ફિલ્મજગતે ૨૪ જ કલાકમાં બીજો સિતારો ગુમાવ્યો છે. બુધવારે ઇરફાન પઠાણનું નિધન થયા બાદ આજે ગુરુવારે ઋષિ કપુરના નિધનના...
પહેલી મે એ માત્ર ગુજરાત રાજ્યનો જ નહીં, મહારાષ્ટ્રનો પણ સ્થાપનાદિન છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર...