
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં ત્રીજી જૂને નિસર્ગ વાવાઝોડું ધરતી પર શમી ગયું હતું. વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં ઠેર ઠેર ભારે પવન અને વરસાદના ઝાપટાં...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં ત્રીજી જૂને નિસર્ગ વાવાઝોડું ધરતી પર શમી ગયું હતું. વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં ઠેર ઠેર ભારે પવન અને વરસાદના ઝાપટાં...
સામાન્ય રીતે લોકો જૂના - ફાટેલા જીન્સને ફેંકી દે છે, પણ હવે તેવા જીન્સ ફેંકી ન દેતાં એમાંથી જ રોજ ઉપયોગમાં લઇ શકાય એવી વસ્તુઓ બનાવો. ફાટેલા કે જૂના જીન્સમાંથી...
કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન – ૬.૦ અને અનલોક – ૧.૦માં ગુજરાતમાં ઘણા વેપાર – વ્યવસાય ખોલવાની મંજૂરી મળી છે. જોકે ગુજરાતે આ સમયમાં ઘણો મોટો આર્થિક...
ભારત-ચીન વિવાદ વચ્ચે ચીન પર બનેલા એક કાર્ટૂનના કારણે અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવાયું હોવાના સમાચાર ફેલાયા છે. આ સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો...
નકલી સહીઓ કરી કરીને જમીનના આશરે ૪૦૦ જેટલાં ખોટાં દસ્તાવેજોથી છેતરપિંડીનો પ્રયાસ અમરેલીમાં થયો હોવાનું બહાર આવ્યું છે. આ નકલી સહી કોઈ સામાન્ય વ્યક્તિઓની નહીં, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર અને ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા દેશના દિગ્ગજ...
‘હૂ’ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ કોરોના સામે મુકાબલો કરવા એન્ટિબાયોટિકના વધારે પડતાં ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી છે. સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ ગેબ્રેયેસસે...
જગતજનની મા અંબિકાનું ધામ અંબાજી મંદિર ૧૨મી જૂનથી વિધિવત ખોલવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨મીથી ખુલ્લું...
જગતજનની મા અંબિકાનું ધામ અંબાજી મંદિર ૧૨મી જૂનથી વિધિવત ખોલવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનના અઢી મહિનાના અંતરાલ બાદ અંબાજી મંદિર ભકતો માટે હવે ૧૨મીથી ખુલ્લું...
કોરોના મહામારી અને લોકડાઉનમાં પહેલાં પોતાના હોટેલના મેડિકલ સ્ટાફને રહેવા માટે ખોલી નાંખનારા અભિનેતા સોનુ સૂદે લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીયોને વીણી વીણીને...
ફિલ્મજગતને ‘રજનીગંધા’, ‘બાતોં બાતોં મેં’, ‘એક રૂકા હુઆ ફૈંસલા’ અને ‘ચિત્તચોર’ જેવી ફિલ્મોની ભેટ આપનારા ફિલ્મ નિર્દેશક બાસુ ચેટરજીનું ચોથી જૂને ૯૦ વર્ષની...