
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ તેમના આગેવાનો-કાર્યકરોને જંપીને આરામ કરવા દેશે નહીં, કેમ કે પોણા બે વર્ષથી પાછી ઠેલાતી સ્થાનિક...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ તેમના આગેવાનો-કાર્યકરોને જંપીને આરામ કરવા દેશે નહીં, કેમ કે પોણા બે વર્ષથી પાછી ઠેલાતી સ્થાનિક...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન તો ભાજપ માટે અવરોધરૂપ બન્યું પણ સાથેસાથે ખુદ ભાજપના નેતા-કાર્યકરોએ પણ જયચંદની ભૂમિકા અદા કરી હતી. કમલમ્ સુધી...

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી 18 મેએ ગુજરાતના તમામ 1130 મદરેસામાં સરવે હાથ ધરાયો છે, પરંતુ અમદાવાદના દરિયાપુરમાં બાપુનગરની એક સ્કૂલના...

નરેન્દ્ર મોદીની વારાણસી લોકસભા બેઠકની ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓને ખાસ જવાબદારી સોંપાઈ છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને ઉત્તરપ્રદેશ સંગઠનના પદાધિકારીઓ...

સમગ્ર ગુજરાતમાં માવઠાની સ્થિતિમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે માવઠું થયું હતું. આ સ્થિતિમાં જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો...

બુલિયન માર્કેટમાં ફરી તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યા છે જેના પરિણામે ભારતીય બજારમાં નવી ટોચ...

હૃદયરોગ માટે કામ કરતી અમેરિકાની મેડિકલ સંસ્થા SCAI દ્વારા વર્ષ 2025 માટે માસ્ટર ઇન્ટર વેન્શનાલિસ્ટની યાદી જાહેર કરાઈ છે.

જરાતનાં પૂર્વ રાજ્યપાલ ડો. કમલા બેનિવાલ 97 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ અવસાન પામ્યાં છે.

ચારધામની યાત્રામાં ગુજરાતના યાત્રીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા ત્યારે પત્રકારો સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો. ખોડલધામના ટ્રસ્ટી...