
દિલ્હીથી એર ઇન્ડિયાની AI-819 ફ્લાઇટ બુધવારે સાંજે સાડા સાત વાગ્યે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી, પરંતુ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતાં તેને દિલ્હીમાં જ રોકી...

દિલ્હીથી એર ઇન્ડિયાની AI-819 ફ્લાઇટ બુધવારે સાંજે સાડા સાત વાગ્યે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી, પરંતુ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતાં તેને દિલ્હીમાં જ રોકી...

ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના વ્યસ્ત અને વિશાળ મુંદ્રા પોર્ટ ખાતે બુધવારે 15 મેએ ઓશન નેટવર્ક...

કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના મુખ્ય મંદિર ઊંઝા ખાતે 23 મેએ ઉત્તર ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટી દિલીપ...

વિશ્વવિખ્યાત અંબાજી મંદિરના પથ્થરો ડસ્ટથી પીળા અને કાળા ડાઘવાળા થઈ ગયા છે, જેને વડોદરાની એક કંપની પાવર વોશ અને સ્ટીમ વોશથી કેમિકલ સાથેની ટ્રીટમેન્ટથી નિઃશુલ્ક...

દેશનાં 4 રાજ્યમાં પથરાયેલી અરવલ્લીની ગિરિમાળામાં ધરબાયેલી ખનિજ સંપદાની લૂંટ કરી અરવલ્લીની ગિરીમાળાને નામશેષ કરવાની ચાલી રહેલી ગેરકાયદે ખનન પ્રવૃત્તિને...

કચ્છના મેવા તરીકે ઓળખાતી ખારેક જગવિખ્યાત હોવા સાથે તેનો સ્વાદ દેશ-વિદેશ સુધી પહોંચે છે. આરોગ્ય માટે ફાયદાકારક ખારેક કચ્છમાં ઝરપરા, મુંદ્રા, મઉં, ગઢશિશા,...

સીએએનો અમલ થયો તેના બે મહિના બાદ બુધવારે દિલ્હીમાં 14 લોકોને નાગરિકતાનું સર્ટિફિકેટ ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાના હસ્તે આપવામાં આવ્યું હતું. જ્યારે આશરે 300...

સંયુક્ત રાષ્ટ્રએ 2024 માટે ભારતના વિકાસદરનું અનુમાન વધારીને 6.9 ટકા કર્યું છે. જાન્યુઆરીમાં યુએને વિકાસદર 6.2 રહેવાનું કહ્યું હતું, જ્યારે 2025માં દેશનો...

સિંગાપોરમાં કોવિડ- 19ની નવી લહેર જોવા મળી છે. 5થી 11 મે વચ્ચે એક અઠવાડિયામાં કોરોનાના 25,900થી વધુ કેસ નોંધાયા છે.

ગાઝાના રાફા વિસ્તારમાં ભારતીય સેનાના પૂર્વ કર્નલ વૈભવ અનિલ કાલે ઇઝરાયલી હુમલામાં શહીદ થયા છે. 13 મેએ સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ લગાવેલા વાહનમાં તેઓ હોસ્પિટલ...