Search Results

Search Gujarat Samachar

ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પાકિસ્તાને આ હુમલો કરીને ઇન્સાનિયત...

 ડો. દિવ્યાન નરેન્દ્ર પટેલને 22 મે, 2025ના રોજ એલુમની એન્ટ્રેપ્રીન્યોર એવોર્ડના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સેન્ટર ફોર એક્સેલન્સ ઈન આર્ટિફિશિયલ...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ટેમ્પલમાં રાધાકૃષ્ણ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 50મી વર્ષગાંઠ અને રામ દરબારની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાની 25મી વર્ષગાંઠ તેમજ...

ભારતે પાક.નાં સત્તાવાળાઓને સ્પષ્ટ કહ્યું હતું કે,જ્યાં સુધી ભારતની આતંકને લગતી સમસ્યા દૂર નહીં કરાય અને સિંધુ જળસંધિને નવું રૂપ નહીં અપાય ત્યાં સુધી ભારતના...

પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે 4 દિવસના ઘર્ષણમાં ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડયું અને અચાનક જ 10 મેએ ભારતે સીઝફાયરની પાકિસ્તાનની વિનંતી...

સા.અરેબિયાએ હજયાત્રાને લઈને 14 દેશના વિઝા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોમાં ભારત, બાંગ્લાદેશ,ઇજિપ્ત, ઈન્ડોનેશિયા, જોર્ડન, યેમેન, સુદાન, ઈરાક, ઇથિયોપિયા,...

કંડોલપાડાના ખેડૂત કાંતિભાઈ પટેલ ખેતીમાં અવનવી રીતો અપનાવી ખેતી કરે છે. તેમણે 5 વર્ષ પહેલાં થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, જકાર્તા, તાઇવાન જેવા અલગ-અલગ...

27 મેએ ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાઇબર ફ્રોડનું ઇન્ટરનેશનલ રેકેટ પકડી પાડ્યું હતું. આ કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન...

જમ્મુ-કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ અને દેશના પ્રથમ કેબલ-સ્ટે અંજી રેલવે બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકાર્પણ કર્યું...

વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના સોમવારે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ પર પહોંચ્યું છે. ભારતીય બંદર પર વિશ્વના સૌથી મોટા જહાજનું...