કીર્તનઃ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનરૂપી ખજાનાનું અનમોલ રત્ન

સૌરાષ્ટ્રની, ગુજરાતની સંતવાણી એ આપણી લોકસંસ્કૃતિનું એક ખુબ મોટું જમા પાસું હતું, જેનાથી તે સમયની અજ્ઞાન, નિરક્ષર પ્રજાને જ્ઞાન મળતું. સૌરાષ્ટ્રમાં કેટલાય સંત શિરોમણી થઇ ગયા જેમના ભજન જીવન માટે અમૂલ્ય અને આવશ્યક જ્ઞાન લોકોને પીરસતા. આ સંતો ગામેગામ...

મનને રિફ્રેશ કરો, જાતને રિ-સ્ટાર્ટ કરોઃ મૂડ સ્વિંગ પર અંકુશ રાખવો અનિવાર્ય

માણસનો સ્વભાવ અજીબ છે અને તેમાં સમુદ્રની માફક મોજા આવ્યા કરે છે પરંતુ આ તરંગોને જો નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે જીવનને હિલ્લોળે ચડાવી શકે છે. ક્યારેક ખુબ સારી રીતે વર્તન કરે તો ક્યારેક કોઈને ગણકારે જ નહિ, ક્યારેક ખુશમિજાજ રહે તો ક્યારેક...

સૌરાષ્ટ્રની, ગુજરાતની સંતવાણી એ આપણી લોકસંસ્કૃતિનું એક ખુબ મોટું જમા પાસું હતું, જેનાથી તે સમયની અજ્ઞાન, નિરક્ષર પ્રજાને જ્ઞાન મળતું. સૌરાષ્ટ્રમાં કેટલાય...

કેન્યા સરકારે દેશને હચમચાવી નાખનારા ડૂમ્સડે સંપ્રદાયના 429 મૃતદેહ સગાંને સોંપવાની કામગીરીનો આરંભ કર્યો છે. પાદરી પૌલ મેકેન્ઝીએ પોતાના અનુયાયીઓને જિસસ ક્રાઈસ્ટ સાથે સ્વર્ગમાં મિલનની ખાતરી આપવા સાથે બધાને અન્નજળનો ત્યાગ કરાવ્યો હતો. કેન્યાના અંતરિયાળ...

માણસનો સ્વભાવ અજીબ છે અને તેમાં સમુદ્રની માફક મોજા આવ્યા કરે છે પરંતુ આ તરંગોને જો નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે જીવનને હિલ્લોળે ચડાવી શકે છે. ક્યારેક...

જયારે કોઈ લાગણી તમારા કાબુ બહાર જતી રહે ત્યારે તેને કેવી રીતે નિયંત્રણમાં લાવો છો? ક્યારેક તમારી સાથે એવું થતું હશે કે તમને નાહકનો ગુસ્સો આવતો હશે, કોઈના...

રમતગમતના ક્ષેત્રે જેમને રસ હશે તેઓ જાણતા હશે કે દરેક ખેલના પોતાના નિયમો અને ખાસિયતો હોય છે. ટેનિસ રમવાની અને ટેબલ ટેનિસ રમવાની પદ્ધતિઓ અલગ છે અને તેમની...

જયારે તમારું મન કોઈ વાત, વ્યક્તિ કે સ્થળથી ભરાઈ જાય ત્યારે? ક્યારેક તમારી સાથે એવું થતું હશે કે અમુક સમય કોઈ બાબતને અનુસર્યા પછી તમને લાગે કે આમાં કંઈ...

માનો કે તમે ઓફિસની કોઈ મિટિંગમાં એક અસરકારક સૂચન કર્યું અને બધા સહકર્મીઓની મૂક સહમતી છતાંય તમારા બોસ કે ઉપરી અધિકારી તે સૂચનને અવગણે તો તમને કેવું લાગે?...

મોટા સવાલોના નાના જવાબ આપણને જીવનના અટપટા પ્રશ્નો સમજવામાં મદદરૂપ થાય છે. બ્રહ્માંડના ગૂઢ રહસ્યો કે જેને વૈજ્ઞાનિકોની અટપટી ભાષામાં રજૂ કરવામાં આવતા હોય...

હર્મેટિક ફિલોસોફી અનુસાર સાત સાર્વત્રિક સિદ્ધાંત છે જે દરેક સમયે, દરેક યુગમાં, દરેકને લાગુ પડે છે અને શાશ્વત છે. આ સાત સિદ્ધાંત છે: માનસિકતા, સુસંગતતા,...

આધ્યાત્મિક હોવા માટે કોઈ ધર્મ સાથે સંકળાયેલા હોવું જરૂરી નથી. ધાર્મિક અને આધ્યાત્મિક હોવાનો અર્થ એકબીજાથી ઘણો ભિન્ન છે. કોઈ એક ધર્મમાં માનનારા લોકોને આપને...