
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રથમ માળે ભવ્ય શ્રીરામ દરબારની સંકલ્પનાને અંતિમ ઓપ અપાઈ ગયો છે. મૂર્તિનિર્માણની જવાબદારી જયપુરના મૂર્તિકાર સત્યનારાયણ...

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રથમ માળે ભવ્ય શ્રીરામ દરબારની સંકલ્પનાને અંતિમ ઓપ અપાઈ ગયો છે. મૂર્તિનિર્માણની જવાબદારી જયપુરના મૂર્તિકાર સત્યનારાયણ...

કોલસા દ્વારા વીજળીનું નિર્માણ કરનારો સૌપ્રથમ દેશ યુકે હતો અને હવે તેનો ત્યાગ કરનારો પ્રથમ આર્થિક મહાસત્તા દેશ પણ બની રહ્યો છે. નોટ્ટિંગહામશાયરમાં રેટ ક્લિફ...

ભારત અને યુકેએ સ્પેસ સાયન્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા વિમેન ઇન સ્પેસ લીડરશિપ પ્રોગ્રામ (WiSLP) નો પ્રારંભ કર્યો છે. યુકે-ઇન્ડિયા એજ્યુકેશન એન્ડ રિસર્ચ...

ચિંટ: આઇ એમ ગોઈંગનો મતલબ શું થાય?પિંટુ: હું જાઉં છું.ચિંટુ : એમ કેમ જાય છે. આજે બધાએ મને આવું જ કહ્યું. જવાબ તો આપીને જા!•••

શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 3થી 11 ઓક્ટોબર) સુધી ઉજવાતો નવરાત્રિ મહોત્સવ હવે વિશ્વમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો જઈ વસ્યા છે,...

સમગ્ર વિશ્વમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. વિવિધ દેશોમાં સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રોમાં પ્રભાવ ઊભો કરી રહેલો ભારતીય સમુદાય વાઇબ્રન્ટ વૈશ્વિક સમુદાય...

રાસગરબાની રંગત માટે ભલે ગુજરાત જગવિખ્યાત હોય, પણ નવલાં નોરતાંની રંગેચંગે ઉજવણી કરવાના મામલે બ્રિટનવાસી ગુજરાતીઓનો જોટો જડવો મુશ્કેલ છે. આ જ તો કારણ છે...

પ્રિન્સેસ ડાયનાના પૂર્વ પ્રોટેક્શન ઓફિસર દ્વારા પ્રિન્સેસના મોત પર કરાયેલા નવા દાવાઓએ ખળભળાટ મચાવી દીધો છે. પ્રિન્સેસ ડાયના, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ...

સંયુક્ત રાષ્ટ્રની 79મી સામાન્ય સભાને સંબોધન કરતાં યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાન આપવાની માગને સમર્થન...

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) નિયમોમાં કોઇ બદલાવ કરાયો નથી. ન્યૂયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ...