
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામેની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સની ટી20માં રમવાની અનિચ્છા દર્શાવ્યા બાદ વિવાદ વધતો જોઈને આયોજકોએ જ ભારત અને પાકિસ્તાનની...
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામેની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સની ટી20માં રમવાની અનિચ્છા દર્શાવ્યા બાદ વિવાદ વધતો જોઈને આયોજકોએ જ ભારત અને પાકિસ્તાનની...
અફઘાનીઓને ઈરાનમાંથી જે રીતે કાઢવામાં આવી રહ્યા છે તે જોતાં લાખો અફઘાનીઓએ ફરીથી તેમના જ દેશની અંદર શરણાર્થીની જેમ જીવવાના દિવસ આવી શકે છે. તેનું કારણ એ...
સોમવારે બાંગ્લાદેશના ઢાકામાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં વાયુસેનાનું ટ્રેનર વિમાન F-7 BGI ક્રેશ થતાં 27 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત બપોરે...
ગુણવંત શાહનો જન્મ 12 માર્ચ 1937ના રોજ. ખૂબ જ લોકપ્રિય નિબંધકાર અને ઉત્તમ વક્તા તરીકે આગવી ઓળખ. ‘વિસ્મયનું પરોઢ’ કાવ્યસંગ્રહ.
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં મોટાં શહેરોમાં અમદાવાદને 12500માંથી 12079 માર્ક મળ્યા છે, એટલે કે 97 ટકા માર્ક્સ મળ્યા છે. સર્વેક્ષણની...
12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બે પાઇલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)એ અહેવાલ...
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે અરબી સમુદ્રના પવનના કારણે મુંબઈ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો.
કોંગ્રેસના હાઈ કમાન્ડે આખરે ગુરુવારે ગુજરાતના અધ્યક્ષ પદે અમિત ચાવડાને ફરી એકવાર બેસાડ્યા છે. અગાઉ ચાવડા 2018થી 2021 દરમિયાન કોંગ્રેસના પ્રમુખપદે હતા,...
શનિવારે ઢળતી રાત્રે પરસેવે રેબઝેબ અને હેબતાયેલો સીઆરપીએફના જવાન દિલીપ ડાંગચિયા અંજાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ ઓફિસરને તેણે મર્ડર કર્યું હોવાનું...
ગુજરાત ATS એ એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં...