
દક્ષિણ આફ્રિકાના ડોક્ટર દંપતી ડોક્ટર સલીમ અબ્દુલ કરીમ અને ડોક્ટર કુરૈશા અબ્દુલ કરીમને વિજ્ઞાનનો નોબલ ગણાતો પ્રતિષ્ઠિત લેસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો...

દક્ષિણ આફ્રિકાના ડોક્ટર દંપતી ડોક્ટર સલીમ અબ્દુલ કરીમ અને ડોક્ટર કુરૈશા અબ્દુલ કરીમને વિજ્ઞાનનો નોબલ ગણાતો પ્રતિષ્ઠિત લેસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો...

વકફ સુધારા વિધેયક-2024ને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર ઉપરાંત લઘુમતી સમુદાય અને અન્ય સંબંધિત લોકો સાથે...

માનવસર્જિત પૂર બાદ વડોદરા શહેરમાં બુધવારે 100 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. તેના ચોવીસ કલાક બાદ ગુરુવારે રાત્રે મેઘરાજાની...

આપણા વિશ્વે ઘણા લાંબા સમયથી આતંકવાદીઓને તેમની શેતાની વિચારધારાના દરેક પ્રકારના પાગલપણા સાથે બચી નીકળવાની છૂટ આપેલી છે. આ પરંપરાગત ડહાપણ (હું આ સલાહ વિચારવિમર્શ...

AUM કેર ગ્રૂપ દ્વારા 21 સપ્ટેમ્બરે ભવ્ય વાર્ષિક મેળાવડા સાથે અનુકંપા અને વિકાસનાં પાંચ વર્ષની ઊજવણી થકી નોંધપાત્ર સીમાચિહ્ન સર્જાયું હતું. ગત પાંચ વર્ષના...

હોંગકોંગમાં ઓફિસ ધરાવતો અને સુરત-મુંબઈ તેમજ હોંગકોંગથી પાતળી સાઇઝના હીરા ખરીદતો ઉત્તર ગુજરાતનો એક વેપારી રૂ. 50 કરોડમાં ઊઠી ગયાની ચર્ચાને પગલે હીરાબજારમાં...

વિશ્વધરોહર પાટણની રાણકીવાવ જે વાર્ષિક આશરે 3 થી 4 લાખ પ્રવાસીઓને આકર્ષે છે, જ્યાં વધુ પ્રવાસીઓના આકર્ષવા એક નવું આકર્ષણ ઊભું થવા જઈ રહ્યું છે.

ગુજરાતીઓ તેમના સૌથી પ્રિય તહેવાર એવા નવરાત્રીને લઈ ઉત્સાહમાં જ રહેતા હોય છે, ત્યારે શનિવારે રાજ્ય ગૃહમંત્રી દ્વારા આખી રાત્રી દરમિયાન ગરબાના આયોજનની જાહેરાત...

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કારોબારી સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ઉમિયાધામના...

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર છલકાયો હતો. મંગળવારે ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12.39...