
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ મંગળવારે 79 વર્ષની વયે નિધન થયું. તેમણે દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં બપોરે 1:20...
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ મંગળવારે 79 વર્ષની વયે નિધન થયું. તેમણે દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં બપોરે 1:20...
રાજકોટ એઇમ્સ સારવારને બદલે વિવાદ માટે કુખ્યાત બની છે. કેમ્પસની અંદર જ ફાર્માના વિદ્યાર્થીને મેડિકલ સ્ટોરમાં ઘુસેલો સાપ કરડ્યો. જો કે વિદ્યાર્થીને એઇમ્સ...
ઉત્તરાખંડના ધરાલીમાં મંગળવારે વાદળ ફાટવાથી ખીરગંગા ગામ ધોવાઈ ગયું. આ ઘટના મંગળવારે બપોરે 1:45 વાગ્યે બની હતી. સૌ પ્રથમ 12600 ફૂટ ઊંચા પહાડ પરથી પાણી ધસી...
હાલમાં વિશ્વ ઉમિયાધામમાં વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાનું મંદિર નિર્માણાધીન છે. આ મંદિરના નિર્માણમાં સહભાગી થવા માટે તમામ ઉમિયા પરિવારો અને સનાતન પરિવારોને...
શહેરના હરણી બોટકાંડમાં હાઈકોર્ટે કોટિયા પ્રોજેક્ટને દુર્ઘટના માટે જવાબદાર ગણીને 14 મૃતકોને રૂ. 3.50 કરોડ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ દુર્ઘટના માટે...
અંકલેશ્વરઃ ભરૂચમાં વર્ષ 2015માં અંડરવર્લ્ડની દોરવણીથી આરએસએસ નેતા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી તેમજ પ્રજ્ઞેશ મિસ્ત્રીની ડબલ મર્ડરની ઘટનાએ...
ગયા મહિને 28 જુલાઈના રોજ જમ્મુ-કાશ્મીરના દાચીગામમાં મહાદેવ પહાડીઓના જંગલમાં હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવ વખતે ઠાર મરાયેલા ત્રણેય આતંકી પાકિસ્તાની નાગરિક હતા.
શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પીળાં પુષ્પોથી અલંકૃત કરાયા હતા. મંદિરના ગર્ભગૃહમાં પીળાં પુષ્પોની સજાવટથી સમગ્ર વાતાવરણ...