
મરેલી જિલ્લાના વનવિસ્તાર નજીક જાફરાબાદ, રાજુલા, ખાંભા અને સાવરકુંડલા આસપાસ બે દિવસમાં 3 સિંહબાળ સહિત કુલ 15 સિંહ અને સિંહબાળનાં મૃત્યુ થયાં છે. એકસાથે...
મરેલી જિલ્લાના વનવિસ્તાર નજીક જાફરાબાદ, રાજુલા, ખાંભા અને સાવરકુંડલા આસપાસ બે દિવસમાં 3 સિંહબાળ સહિત કુલ 15 સિંહ અને સિંહબાળનાં મૃત્યુ થયાં છે. એકસાથે...
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ હવે સત્વરે થઈ જાય તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા ત્યારે તેઓએ વડાપ્રધાન...
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અમદાવાદની મુલાકાત લીધી. તેઓ ટ્રાવેલ્સ એજન્ટ્સ સોસાયટી ઓફ કાશ્મીરના ઉપક્રમે પ્રવાસનને પ્રમોટ કરવાના અભિયાનનો...
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઈંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યાર...
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેને લાંબી બીમારી બાદ સોમવારે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક આશ્રયદાતા શિબુ સોરેન...
ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં આવેલા શ્રીનગરના સુપ્રસિદ્ધ ડલ લેકમાં તમારે સવારે નજર કરો તો એક વિદેશી મહિલા એકલપંડે બોટમાં ફરતાં ફરતાં પ્લાસ્ટિકની બોટલો...
ગીરના જંગલમાં એકાદ મહિના પહેલાં સિંહ વીરુનું અને એક મહિના બાદ જ સિંહ જયનું અવસાન થયું છે. આ સાથે ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. વનવિભાગના અધિકારીઓ અને...
“ચારેય બાજુ અંધારું હતું. શું થઈ રહ્યું છે તેનો મને કોઈ ખ્યાલ નહોતો. મારા હાથમાં મારો 8 માસનો પુત્ર ધ્યાનશ હતો. એ મને એવી રીતે જોતો હતો કે જાણે કહેતો હોય...
લિબરલ ડેમોક્રેટ લોર્ડ નવનીત ધોળકિયાએ પ્રખ્યાત તેજસ્વી વિદ્વાન, વિચારક, અર્થશાસ્ત્રી, લેખક લોર્ડ મેઘનાદ દેસાઈના નિધન વિશે અંગત દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાસુમન...
રાખડીઓ માટે શહેરનું મેન્યુફેક્ચરિંગ અને હોલસેલ બજારની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે. દેશનાં મુખ્ય 4 બજાર કોલકાતા, દિલ્હી, મુંબઈ અને અમદાવાદ છે, જેમાં...