Search Results

Search Gujarat Samachar

વડતાલ સંપ્રદાયના હરિભક્તોએ કેટલાક સ્વામીઓના કારણે સંપ્રદાય બદનામ થતો હોવાની બાબતે ઉગ્ર વિરોધ કર્યો હતો. ગુરુવારે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા...

જિગોઃ શું ખાય છે?ભૂરોઃ નાઈસલી ચોપ્ડ ગ્રીન ઓનિયન એન્ડ સ્મેશ્ડ પ્રોપરલી વિથ ઇન્ડિયન તડકા વિથ ધ અરોમા ઓફ ટ્રેડિશનલ સ્પાઇસિસ એન્ડ એક્સક્વિઝીટલી ટોપ્ડ વિથ ચિકપીઆ...

ભારત-ચીન વચ્ચે વાસ્તવિક અંકુશરેખા (એલએસી) પર તંગદિલી હજુ પણ યથાવત છે. ચીનની હરકતો અને નાપાક મનસૂબાને ધ્યાનમાં રાખીને ભારત ચીન સરહદે પોતાની સ્થિતિ સતત મજબૂત...

બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તેમની પત્ની અક્ષતા મૂર્તિની સાથે નિસડન ટેમ્પલના હુલામણા નામથી જાણીતા લંડનસ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની શનિવાર 29 જૂન 2024ના...

ધ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) દ્વારા 27 જૂન2024ના રોજ અનુપમ મિશન ડેનહામ ખાતે હિન્દુ ઈકોનોમિક મીટનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં સામાજિક કર્મશીલ, ભારતના...

લેસ્ટરશાયરના સનાતન મંદિરની ગોલ્ડન જ્યુબિલી વર્ષગાંઠને ઉજવવા ભક્તજનો મોટી સંખ્યામાં શનિવાર 29 જૂને એકત્ર થયા હતા. આ ઊજવણી કાર્યક્રમમાં ડીઆરાકાથી પૂજ્ય શ્રી...

પાલનપુરના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ આશ્ચર્યમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે...

કડી તાલુકાના ઝુલાસણ ગામનાં વતની અને અમેરિકન સ્પેસ એજન્સી નાસાનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં તેમના એક સાથી સાથે અટવાઈ ગયાં છે. તેઓ 13 જૂને પૃથ્વી...

ભાદરવી પૂનમે અંબાજી ખાતે યોજાતો મેળો દેશભરમાં પ્રચલિત છે. અંબાજી બાદ હવે ભાદરવી પૂનમના દિવસે ઊંઝા ઉમિયા મંદિર ખાતે પહેલીવાર મેળાનું આયોજન કરવામાં આવ્યું...