Search Results

Search Gujarat Samachar

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો (ઈડી)ને કડક ચેતવણી આપી છે કે, તે 'ઠગ'ની જેમ કામ કરે નહીં. કોર્ટે કહ્યું કે ઈડીને કાયદાની મર્યાદામાં રહીને જ કાર્યવાહી...

નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલી 16-17 સપ્ટેમ્બરે ભા૨તના પ્રવાસે આવી શકે. આ દરમિયાન વેપાર, કનેક્ટિવિટી, હાઇડ્રોપાવર અને સરહદ જેવા મુદ્દા પર તેઓ ચર્ચા કરશે.

‘ધર્મ કોઈ ભિન્નતા નથી લાવતો, તે તો એક જ સત્યના વિવિધ માર્ગો છે.’ કંઈક આવી જ માન્યતા છે રાજકોટ ખાતે રહેતા અને પ્રખર શિવભક્ત મુસ્લિમ અહેસાનભાઈ ચૌહાણની.

થાનગઢમાં આવેલા તરણેતર ખાતે 26થી 28 ઓગસ્ટ દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થશે. આ કાર્યક્રમનું આયોજન રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ,...

કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામે રવિવારે 400 ફૂટ ઊંડા બોરવેલમાં 8 વર્ષીય બાળક પડ્યો હતો, પણ તેણે પલાંઠી વાળી દેતાં તે 150 ફૂટે ફસાયો હતો. આ વાતની જાણ થતાં...

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સિંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની યાદમાં ચાલીસા વ્રતની ઉજવણી કરાઈ. આ પવિત્ર અવસર પર ભરૂચથી ઝુલેલાલ ભગવાનના 26મા...

મોડાસામાં શામળાજી બાયપાસ હાઇવે પરે રક્ષાબંધનની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પૂલ પરથી 40 ફૂટ નીચે માઝૂમ નદીમાં ખાબકતાં 4 શિક્ષકનાં મોત...

‘જંગલના રાજા' ગણાતા સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર હવે વધુ ગંભીર બની હોય તેમ જણાય છે. ગુજરાત અને દેશનું ગૌરવ એવા એશિયન સિંહોની સંખ્યા વધીને...

સરહદી અબડાસાના દરિયાકાંઠાથી ચરસનાં પેકેટ મળી આવતાં હતાં. તો હવે દરિયામાં તણાઈને આવતાં લિક્વિડ કાર્ગો કન્ટેનર્સ મળી આવવાનો ભેદી સિલસિલો શરૂ થયો છે. જખૌ...

પવિત્ર શ્રાવણમાસમાં ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું કામનાથ મહાદેવ મંદિર અલગ પડે છે. વાત્રક નદીના કિનારે આવેલા કામનાથ મહાદેવ ખાતે સાત નદીનું સંગમસ્થાન છે....