Search Results

Search Gujarat Samachar

રક્ષાબંધનના પવિત્ર દિવસે દેશભરનાં તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી, ત્યારે સાળંગપુર કષ્ટભંજન દેવને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો. રક્ષાબંધન નિમિત્તે...

જગદીપ ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના 6 વર્ષથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ ચર્ચામાં આવ્યું છે....

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય પરથી વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના કેટલાક ભાગને છોડીને લગભગ આખા રાજ્યના તમામ જિલ્લા કોરાધાકોર જ રહ્યા...

ઉત્તરાખંડના ગંગોત્રીમાં પૂર આવતાં સેંકડો યાત્રીઓ ફસાઈ ગયા હતા, જેમાં ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ હતા, જે તમામ ગુજરાતી યાત્રાળુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું...

દેશભરમાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે ઊજવાય છે, પરંતુ પાટણના સમી તાલુકાના ગોધાણા ગામે છેલ્લાં 250 વર્ષથી શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવાતી...

આગામી 21 ઓગસ્ટથી ભુજથી સુરત જવાનું વધુ સરળ બનશે, કારણ કે ભુજ અને સુરત વચ્ચે દૈનિક વિમાનસેવા શરૂ થવા જઈ રહી છે. આ સેવા શરૂ થવાથી બંને શહેરો વચ્ચેનું અંતર...

રૂશનઆરા અલીને લેબર સરકારમાં હોમલેસ મિનિસ્ટરપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી છે. ઇસ્ટ લંડનમાં આવેલી તેમની પ્રોપર્ટીના ભાડૂઆતોને મકાન ખાલી કરાવી દેવાના વિવાદમાં...

ઓસ્ટ્રેલિયામાં સ્વિસ મલ્ટિનેશનલ ફૂડ કંપની નેસ્લે દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્યપદાર્થોમાં બીફ (ગોમાંસ)ના ઉપયોગ થયાને જાહેર ન કરાવાથી હિન્દુઓમાં રોષ વ્યાપ્યો...

સિમ્સ હોસ્પિટલમાં રક્ષાબંધનના એક દિવસ પહેલાં ઇરાકની યુવતીનું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું. મધ્યપ્રદેશના જબલપુરમાં અકસ્માત બાદ બ્રેઇનડેડ જાહેર કરાયેલા...

લંડનમાં ભારતીય રાજદ્વારીઓના વાહનોએ કન્જેશન ચાર્જ પેટે 10 મિલિયન પાઉન્ડની રકમ ચૂકવવાની બાકી બોલે છે. બ્રિટિશ રાજધાનીમાં તમામ વાહનો પર પ્રતિ દિન 15 પાઉન્ડનો કન્જેશન ચાર્જ લગાવાય છે.