
ભારતની આઝાદીની 78મી વર્ષગાંઠ નિમિત્તે ભવન, લંડન દ્વારા ગુરુવાર 7 ઓગસ્ટે ઊજવણી સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રેરણાદાયી સંબોધનો અને મંત્રમુગ્ધ કરનારા...
ભારતની આઝાદીની 78મી વર્ષગાંઠ નિમિત્તે ભવન, લંડન દ્વારા ગુરુવાર 7 ઓગસ્ટે ઊજવણી સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રેરણાદાયી સંબોધનો અને મંત્રમુગ્ધ કરનારા...
નવનાત વડિલ મંડળે શુક્રવાર ૧૦ ઓગષ્ટના રોજ દર શુક્રવારના મિલનમાં મનીષાબહેન વાલાના યોગા બાદ સમાજના શ્રી છોટાલાલ કોઠારીની ૯૦ મી વરસગાંઠની ઉજવણી અને એમના પૌત્ર...
એક જાણીતા બેરિસ્ટર, ઓલ્ડ બૈલીના જજ અને ઈન્ગ્લેન્ડ અને વેલ્સના પહેલા ચીફ કોરોનર 78 વર્ષના સર પીટર થોર્ટને થોર્ન્ટને તેના વર્ષોના અનુભવ બાદ સમાજને મદદરૂપ...
11 ઓગસ્ટ 1979ના ગોઝારા દિવસે મોરબીમાં લોકો રાબેતા મુજબ પોતાના કાર્યમાં ગૂંચવાયેલા હતા. જો કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમમાં વિશાળ જળસ્ત્રોત...
વિશ્વમાં માનવની હયાતી અંગે અનેક તર્ક-વિતર્ક થાય છે, પરંતુ હાલમાં કચ્છથી મળેલા પુરાવા એટલું તો સાબિત કરે જ છે કે હડપ્પા સંસ્કૃતિ પહેલાં પણ અહીં માનવજીવન...
એક્સપોર્ટર્સના મતે ભારત દ્વારા 86 બિલિયન ડોલરની નિકાસ યુએસમાં કરવામાં આવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ અજય સહાયના...
ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચેનું ટેન્શન તેની ચરમ સીમા પર છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર વધારાની 25 ટકા ટેરિફ લાદી દીધી છે. આ ટેરિફ...
સ્વતંત્રતાપર્વની ઉજવણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા હરઘર તિરંગા અભિયાન ચલાવાઈ રહ્યું છે. સૌને એ વાત તો ખબર છે કે, ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ મેડમ ભીખાઈજી કામાએ...
લફબરોની મોઈરા સ્ટ્રીટસ્થિત હિન્દુ મંદિર BAPSશ્રી સ્વામિનારાયણ મંદિરનાં દ્વાર 10 સપ્તાહના નવીનીકરણ પછી રવિવાર 10 ઓગસ્ટે ભક્તજનો માટે ખુલ્લાં મૂકાયાં હતાં....
પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં સૌરઊર્જા ક્રાંતિ સાકાર થઈ રહી છે. જિલ્લાનાં 20,617 ઘરોમાં સોલાર પેનલ સ્થાપિત કરાઈ છે, જેના કારણે હજારો...