
વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર જન્મદિનની ઊજવણીમાં દિનભર 10,000થી...

વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર જન્મદિનની ઊજવણીમાં દિનભર 10,000થી...

અપ્ટોન કોર્ટ ગ્રામર સ્કૂલના પ્રથમ મહેતાને એ-લેવલ રિઝલ્ટ્સમાં A*, A, A મેળવવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. પ્રથમ મહેતાએ કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના વિષયોમાં...

ભગવાન કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીના તહેવારને કોપનહેગનમાં ભારતીય કોમ્યુનિટીએ સાથે મળીને ઊજવ્યો હતો. ભજનો, નૃત્યો અને પરંપરાગત આરતી સાથેની આ ઊજવણીમાં 100થી...

નિર્માણ પામ્યાના એક વર્ષમાં જ રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસેનું હીરાસર એરપોર્ટમાં ભ્રષ્ટાચારની એક બાદ એક કડીઓ ખૂલી રહી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 2,654...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બરે દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની સભ્યપદ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. પક્ષના મુખ્ય કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં...

જૂનાગઢમાં દલિત યુવાન પર હુમલા કેસમાં જેલમાં રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેન્કની આગામી ચૂંટણી માટે જેલમાં બેઠાંબેઠાં ઉમેદવારી...

ભારત બાયોટેકે નેક્સ્ટ જનરેશનની ઓરલ કોલેરા વેક્સિન હિલકોલ લોન્ચ કરી છે. તેની સાથે જ કંપનીએ ગ્લોબલ શોર્ટેજને દૂર કરવા માટે મેન્યુફેક્ચરિંગનું વિસ્તરણ પણ...

સેવાભાવનાથી જાણીતા સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરનારા વધુ 4 સ્વામી સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના નવલનગરમાં રહેતા જમીન-મકાનનું કામ કરતા જસ્મિન...

જૂનાગઢના મેઘાણીનગરથી એક રહસ્યમય ભોંયરું મળી આવ્યું છે. જેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ ભોંયરું નવાબીકાળનું હોવાની સંભાવના છે, જેને નવાબના ભાગવા...

માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેન્કેટથી ગળેટૂંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ‘આઇ કિલ્ડ માય મોમ, મિસ યુ મોમ’ સ્ટેટસ મૂક્યું હતું....