
ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં...
લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં...
યુનાઈટેડ કિંગ્ડમમાં ગુજરાતી મૂળના પ્રખ્યાત ડોક્ટર પ્રોફેસર હસમુખ શાહ BEM, FLSWને યુનાઈટેડ કિંગ્ડમની નેશનલ એકેડેમી લર્નેડ સોસાયટી ઓફ વેલ્સ દ્વારા પ્રતિષ્ઠિત...
યુનાઈટેડ કિંગ્ડમમાં સ્ટુડન્ટ લોનના કૌભાંડમાં સૌથી ખરાબ નામ લંડનની યુનિવર્સિટીનું બહાર આવ્યું છે. સ્ટુડન્ટ્સ લોન કંપની (SLC)એ 2022ના વર્ષથી 6.2 મિલિયન પાઉન્ડના...
અપ્ટોન કોર્ટ ગ્રામર સ્કૂલના પ્રથમ મહેતાને એ-લેવલ રિઝલ્ટ્સમાં A*, A, A મેળવવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. પ્રથમ મહેતાએ કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના વિષયોમાં...
યુકેમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત સાથે GCSE પાસ કરવાની પરીક્ષા આપી રહ્યા છે તે ખરેખર સારા સમાચાર છે. અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગૌરવ સાથે સંસ્કૃત IGCSE પરિણામો...
યુકેની ટીસ્સાઈડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નાઈજિરિયાના 60 વિદ્યાર્થીઓને સમયસર ટ્યુશન ફી નહિ ચૂકવવાના કારણોસર યુકે છોડવા આદેશ કરાયાના પગલે વિવાદ સર્જાયો...
ભારત સરકારના વિદેશ મંત્રાલયે કોઈ પણ વિદેશમાં વસતા ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs)/ ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCIs) અને બિનનિવાસી ભારતીયો (NRIs)ના બાળકો, જેઓ ભારતીય યુનિવર્સિટીઓ/શૈક્ષણિક સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ (મેડિકલ કોર્સ સિવાય) કોર્સીસનો...
બિઝનેસ એજ્યુકેશનમાં વિશ્વપ્રણેતા S P Jain ગ્રૂપ દ્વારા લંડનના ફાઈનાન્સિયલ, બિઝનેસ અને ટેક ડિસ્ટ્રિક્ટ કેનારી વ્હાર્ફમાં અત્યાધુનિક S P Jain લંડન સ્કૂલ...
યુકે દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)ના કેમ્પસ શરૂ કરવા તૈયાર છે અને સંભાવનાઓની ચકાસણી માટે યુકેની યુનિવર્સિટીઓ ભારતની આઇઆઇટી સંસ્થાઓ સાથે વાટાઘાટો પણ કરી રહી છે. તેવી જ રીતે યુકેની સંખ્યાબંધ યુનિવર્સિટી ભારતમાં શાખાઓ ખોલવામાં...
વડાપ્રધાન રિશી સુનાક એ-લેવલના અભ્યાસક્રમોમાં સુધારાની યોજના તૈયાર કરી રહ્યા છે જે અંતર્ગત વિદ્યાર્થીને 16 વર્ષની વય બાદ વધુ વિષયનો અભ્યાસ કરવો પડશે. 10 ડાઉનિંગ...