
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ નાગપુરમાં ડો. કેશવ બલિરામ હેડગેવારના નિવાસ ‘શુક્રવાડી’ની એક બેઠકમાં થયો તે દિવસ વિક્રમ સંવત 1982ની વિજયાદશમીનો હતો. પછી...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ નાગપુરમાં ડો. કેશવ બલિરામ હેડગેવારના નિવાસ ‘શુક્રવાડી’ની એક બેઠકમાં થયો તે દિવસ વિક્રમ સંવત 1982ની વિજયાદશમીનો હતો. પછી...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 100 વર્ષ પહેલાં વિજયાદશમીના દિવસે થઈ હતી. આ હજારો વર્ષો જૂની પરંપરાનું પુનઃ સ્થાપન હતું, જેમાં રાષ્ટ્રીય ચેતના સમયાંતરે...

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગાયસાવર ગામે રહેતાં 65 વર્ષીય મગનીબેન ગામીતનું ઘર અનોખું છે, કારણ કે તેમનું રસોડું ગુજરાતમાં છે અને બાકીનો ભાગ મહારાષ્ટ્રના...

હવે શિયાળાની શરૂઆત થતાં જ ગુજરાતમાં NRIનું આગમન શરૂ થઈ જશે. દિવાળી અને લગ્નસરા માટે આવતા NRI ગુજરાતમાં હરવા-ફરવા તથા ખરીદી પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરતા...

બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાને ભારતના સૌથી ધનિક સેલિબ્રિટી તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હોવાનું હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ-2025 દ્વારા જાહેર થયું છે. આ રિચ...

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે સોમવારે દોહામાં કહ્યું કે, ભારત, ઓમાન, ચિલી, પેરુ, અમેરિકા અને યુરોપિયન સંઘ સહિત થણા દેશો સાથે મુક્ત વેપાર સમજૂતી...

ગ્રાન્ડ સેફાયર દ્વારા સાઉથ લંડનના ભક્તિ, નૃત્ય અને ગુજરાતના ગૌરવસમાન સૌથી મોટા નવરાત્રિ ઉત્સવની યજમાની કરવામાં આવી હતી. ઝાકમઝોળ આઠ રાત્રિ સુધી ગ્રાન્ડ...

સમજવા જેવી છે ભારતીય સીમાઓ. ભારતીય સૈન્ય તેને વધુ સમજે છે, પણ પ્રત્યેક ભારતીયે તેનો પરિચય કરવો જોઈએ, પાઠ્યપુસ્તકોમાં તેનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને તેનો...

ભારત સહિત યુકે અને વિશ્વમાં જ્યાં ભારતીય હિન્દુ વસે છે ત્યાં દિવાળીની ઉજવણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. 12 ઓક્ટોબર 2025ના રવિવારના રોજ લંડનમાં મેયર સાદિક ખાન...

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય...