
અનેક સ્થાનિક ક્લિનિક્સનો વહીવટ કરતા ક્રિમસન કેર નેટવર્કના સ્થાપક અને મેડિકલ ડાયરેક્ટર ડો. રમેશ બાબુ પેરામસેટ્ટીની 23 ઓગસ્ટે ગોળી મારી હત્યા કરાઈ હતી. મૂળ...

અનેક સ્થાનિક ક્લિનિક્સનો વહીવટ કરતા ક્રિમસન કેર નેટવર્કના સ્થાપક અને મેડિકલ ડાયરેક્ટર ડો. રમેશ બાબુ પેરામસેટ્ટીની 23 ઓગસ્ટે ગોળી મારી હત્યા કરાઈ હતી. મૂળ...

રાજ્યમાં શ્રાવણી તહેવારોની ઉજવણી વચ્ચે શ્રાવણી સરવડાએ લોકોની મજાને કંઈક અંશે બગાડી છે. શુક્રવાર 23 ઓગસ્ટ અને શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં...

ભારત સરકારે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સૂત્ર આપ્યું છે. આ જ શ્રુંખલામાં સરકારનું પ્રથમ લક્ષ્ય છે કે 2027 સુધીમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી...

ચાલુ વર્ષ 2024ના એપ્રિલથી જૂનના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં આવેલા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)નો પ્રવાહ આશરે 26.4 ટકા જેટલો વધીને 22.4 બિલિયન ડોલર...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સાંજે શંકરસિંહ વાઘેલા સાથે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં 25 મિનિટ સુધી બેસી ચા સાથે ચર્ચા કરી હતી. તે પછી રાજકીય વમળો...

મોદી સરકારના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ઈ-કોમર્સ કંપનીઓની ઝડપી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને કોઈ ઉપલબ્ધિના નહીં પણ ચિંતાના વિષય તરીકે ગણાવી છે.

ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતી ટેનિસ ખેલાડીને ભારતીય ડેવિસ કપ ટીમમાં સામેલ કરાયો છે. અમદાવાદની એલ્ટોવાલ એલેક્ઝાન્ડર વાસ્કો ટેનિસ એકેડેમીમાં તાલીમ મેળવનારો...

પૂર્ણપુરુષોતમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનને વધાવવા માટે તેમની કર્મભૂમિ દ્વારકા નગરીએ સોળેશણગાર સજ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે દેશભરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ...

જાણીતાં વિદૂષી અને સિતારવાદક મંજુ મહેતાએ આ દુનિયામાંથી ચિર વિદાય લીધી. 1980થી મંજુબેને પંડિત રવિશંકર પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

તમે તમારા ઘરની દીવાલોને નવો દેખાવ આપવા માંગો છો, તો એવા કેટલાક આઇડિયા છે જેની મદદથી તમે સિમ્પલ દીવાલને અનોખો લુક આપી શકો છો.