
અમદાવાદમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું કે, નેતાઓનું ધર્મથી વિમુખ જવું ચિંતાજનક છે. રાષ્ટ્રીય હિત સાથે ચેડાં ધર્મવિરુદ્ધ છે.

અમદાવાદમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું કે, નેતાઓનું ધર્મથી વિમુખ જવું ચિંતાજનક છે. રાષ્ટ્રીય હિત સાથે ચેડાં ધર્મવિરુદ્ધ છે.

લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના ખરાબ દેખાવ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવા નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને આગળ ધરીને કેન્દ્રીય...

બીસીસીઆઇ સચિવ જય શાહને આઇસીસીના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. તેઓ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. આઇસીસીનું પદ લેતા પહેલાં તેમણે બીસીસીઆઇનું સચિવ પદ...

જમ્મુ-કાશ્મીરમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા...

સાઉદી અરબના રૂબાલ અલ ખાલી રણમાં ભૂલા પડ્યા પછી તેલંગાણાના 27 વર્ષના યુવકનું ભૂખ-તરસ અને થાકથી મૃત્યુ થયું હતું.

દિલ્હી વિજ્ઞાનભવન ખાતે વસ્ત્ર મંત્રાલય દ્વારા 10મા રાષ્ટ્રીય હાથશાળ દિવસે કચ્છના બે વણકરોને સંત કબીર સાહેબ એવોર્ડથી સન્માનાયા હતા. દરવર્ષે માત્ર છ વણકરોને...

ડિમેન્શીઆ અથવા સ્મૃતિભ્રંશ થવામાં કોલેસ્ટરોલનું ઊંચું પ્રમાણ અને દૃષ્ટિની નબળાઈની પણ ભૂમિકા હોવાનું સંશોધકો માની રહ્યા છે. ડિમેન્શીઆના અટકાવ, દખલ અને સંભાળ...

‘સોરી, આ વખતે તમને અને મહેમાનોને ઘરમાં નહીં સાચવી શકું કારણ કે ઘરમાં કલરકામ હજી કાલે જ પૂરું થયું છે.’ આ વાત ધનબાઈએ કહેતાં તો એમના ભાભીને કહી દીધી પરંતુ...

નામ વસંત હોય એટલે જીવનમાં પણ વસંત હોય તો એવું જરૂરી નથી. વસંતના જીવનમાં પાનખર જ પાનખર હોય એવું પણ બને....પણ વસંત હોય કે પાનખર, કોઈ પણ ઋતુ કાયમ રહેતી નથી....

ટિલ્ડા સ્ત્રીઓ અને તેમના પરિવારો સાથે સંપર્ક, સાધનસજ્જ કરવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત બિનનફાકારી સંસ્થા લેડીઝ ઓફ વર્ચ્યુ આઉટરીચ CIC (LOVO) સાથે તેની...