
મા શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણીનું અનેરું મહાત્મ્ય છે. લોકો આનંદમય જીવનની કામના અને પ્રાર્થના સાથે નવરાત્રી પર્વ પર શક્તિની ભક્તિ...

મા શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણીનું અનેરું મહાત્મ્ય છે. લોકો આનંદમય જીવનની કામના અને પ્રાર્થના સાથે નવરાત્રી પર્વ પર શક્તિની ભક્તિ...

મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. સાગઠિયા હાલ જેલમાં છે, ત્યારે મવડીમાં બાપા સીતારામ ચોક પાસે શ્રીહરિ...

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે વિશ્વનું સૌથી મોટુ ફિશ ફેક્ટરી જહાજ ભંગાણઅર્થે આવી પહોંચ્યું છે. મોટર વેસલ દિવો નામનું શિપ અલંગના પ્લોટ નં.169-એમ દ્વારા ખરીદાયું...

દિલ્હી પોલીસ દ્વારા 5 રાજ્યોમાં ફેલાવાલું ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાન્ટનું કૌભાંડ ઝડપી લેવાયું છે. દેશનાં 5 રાજ્યો દિલ્હી, હરિયાણા, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં...

છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલીઓ વિરુદ્ધ પોલીસે નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 40 નક્સલી માર્યા ગયા હોવાના...

નવરાત્રી નિમિત્તે મા અંબાના દરબારમાં ભક્તોની ભારે ભીડ જામે છે. એક અંદાજ પ્રમાણે પાંચમા નોરતા સુધીમાં અંદાજિત 2.50 લાખથી વધુ ભક્તો માનાં ચરણોમાં પોતાનું...

15 અને 16 ઓક્ટોબરે પાકિસ્તાનમાં એસસીઓ (શાંઘાઈ સહયોગ સંગઠન) મીટિંગ યોજાવા જઈ રહી છે, ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકર એસસીઓ મીટિંગમાં ભાગ લેવા પાકિસ્તાન જશે....

ચૂંટણી રણનીતિકારથી નેતા બનેલા પ્રશાંત કિશોરે બુધવારે બિહારના પટનામાં એક કાર્યક્રમનું આયોજન કરી પોતાની પાર્ટી ‘જનસુરાજ’ને લોન્ચ કરી.

શક્તિ, ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે નવરાત્રી, જેમાં ગુજરાતીઓ મન મૂકીને નવ દિવસ માતાજીની આરાધના કરી ગરબા ગાય છે. જેમાં પાલનપુર-આબુ હાઇવેસ્થિત આવેલી ન્યૂ...

દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પદચિહ્નો પર ચાલીને...