
સોમનાથમાં થયેલી 28 સપ્ટેમ્બરની ડિમોલિશનની કામગીરી અંગે હુકમની અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ દ્વારા...

સોમનાથમાં થયેલી 28 સપ્ટેમ્બરની ડિમોલિશનની કામગીરી અંગે હુકમની અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ દ્વારા...

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના સાથીઓએ રૂ. 500 કરોડનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસ નેતાઓએ 2022માં આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ સામે વિજય રૂપાણીએ...

શહેરના માગનાથ બજારમાં 400 વર્ષ જૂનું માંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પરિસરમાં હીરાગીરી માતાજીનો મઢ આવેલો છે, જે વર્ષમાં ફક્ત નવરાત્રીના નવ દિવસ...

પ્રખ્યાત યુનાઇટેડ-વેના ગરબામાં એકસાથે 35 હજારથી વધુ ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના આ ગરબાનો સમાવેશ રાજ્યના સૌથી મોટા ગરબા આયોજનમાં થાય છે, જ્યાં પહેલા...

શહેરમાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપની ઘટના બની, જે ત્રણેય આરોપીને ઝડપી લેવાયા છે.

વિશ્વભરમાં પથરાયેલા પાટીદારોમાં અનેકવિધ શક્તિઓ છુપાયેલી છે. જ્યાં જ્યાં પાટીદારો ગયા છે, ત્યાં તેમણે માત્ર ભારતને જ નહીં જે દેશમાં રહ્યા છે તેને પણ ખૂબ...

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ તેમને આઇસીયુમાં એડમિટ કરાયા હોવાના અહેવાલને ફગાવી ખોટા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હું તદ્દન સ્વસ્થ છું. રૂટિન...
8 ઓક્ટોબરના રોજ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયાં. વિધાનસભાની 90 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને બહુમતી માટે જરૂરી 46 કરતાં વધુ 50 જેટલી બેઠક પ્રાપ્ત કરી લેતાં તેમની સરકાર બનવી નિશ્ચિત...

એએમસી કરોડો રૂપિયાના પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ કરી આવક ઊભી કરી રહ્યું છે. 4 ઓક્ટોબરે એએમસીએ ચાંદખેડામાં સૌથી મોંઘો રૂ. 520 કરોડનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ...

સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 117મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી...