
વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ વિકાસની નેમ સાથે વિદ્યાની સોડમ પ્રસરાવતા વિદ્યાતીર્થ સ્વામી જ્ઞાનજીવનદાસજી ગુરુકુળના 59મા વાર્ષિકોત્સવની...

વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ વિકાસની નેમ સાથે વિદ્યાની સોડમ પ્રસરાવતા વિદ્યાતીર્થ સ્વામી જ્ઞાનજીવનદાસજી ગુરુકુળના 59મા વાર્ષિકોત્સવની...

એક નાનકડી સ્કોટિશ ફ્લાઇટ તેનું અંતર કાપવામાં માત્ર દોઢ મિનિટનો સમય લે છે. ‘વિશ્વની સૌથી ટૂંકા અંતરની ફ્લાઇટ’ તરીકે ગિનેસ બુકમાં નોંધાયેલી આ ફ્લાઇટ લોગનએર...

BAPS હિન્દુ મંદિર દ્વારા વિશ્વભરની 20થી વધુ એમ્બેસીના ડિફેન્સ એટેચીસ, પરિવારો અને મહાનુભાવોને આમંત્રિત કરી ‘એકતા, વૈવિધ્યતા અને સંવાદિતા’ની અનોખી ઊજવણી...

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ લિમિટેડે જાહેરાત કરી હતી કે, તેને ‘એસ એન્ડ પી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (સીએસએ) 2024’માં વિશ્વની...

અદાણી ગ્રૂપે છત્તીસગઢમાં વિવિધ ઉદ્યોગોના વિસ્તરણ માટે રૂ. 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. ઉપરાંત સિમેન્ટ પ્લાન્ટ માટે વધારાના રૂ. 5,000 કરોડ રોકશે.

રોયલ ઓલ્ડહામ હોસ્પિટલની લોકપ્રિય નર્સ પર ધારદાર હથિયાર વડે હુમલો કરનાર રૂમોન હક પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકાયો છે. હાલ તેને કસ્ટડીમાં રખાયો છે. તેને માન્ચેસ્ટર...

સુપ્રસિદ્ધ ફિલ્મમેકર, લેખક, પત્રકાર અને કવિ પ્રીતિશ નંદીનું 73 વર્ષની વયે સાઉથ મુંબઈ સ્થિત નિવાસસ્થાને હૃદયની બિમારીને કારણે નિધન થયું છે. અભિનેતા અનુપમ...

વડોદરાના સેન્ટર ફોર કોન્ટેમ્પરરી થીયરી ખાતે શુક્રવાર, ૩ જાન્યુઆરી’ ૨૫ના રોજ લોર્ડ ભીખુ પારેખનું વક્તવ્ય ‘સ્પેશીયાલીટી ઓફ ઇન્ડિયન મલ્ટીકલ્ચરાલીઝમ’ વિષય...

ઉત્તરાયણ બાદ ભાજપ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. તે જોતાં અત્યારથી નવા સુકાનીની શોધખોળ શરૂ થઈ ચૂકી છે. એવી ચર્ચા છે કે...

પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ફોર્બ્સ’એ 2024ના પ્રારંભે કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, લગભગ 34 ટકા લોકો નવા વર્ષે વજન ઘટાડવાનો સંકલ્પ લે છે, જેમાંથી 80 ટકા...