
વિદેશથી કાળા નાણાને ભારતમાં પરત લાવવાના મોદી સરકારના પ્રયાસને સફળતા મળી છે.
વિદેશથી કાળા નાણાને ભારતમાં પરત લાવવાના મોદી સરકારના પ્રયાસને સફળતા મળી છે.
નવી દિલ્હીઃ ભારત સરકારે એનઆરઆઇ, ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) માટે અને પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (પીઆઇઓ) માટે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમોને...
વિદેશી ભંડોળને આકર્ષવાના પ્રયાસમાં સરકારે બિનનિવાસી ભારતીયો, ઓસીઆઈ અને પીઆઈઓ દ્વારા પોતે જ્યાં હોય એ દેશમાં પરત ન ખેંચવાનું હોય એવાં રોકાણને ‘ઘરેલું રોકાણ’ ગણવાનો નિર્ણય લીધો હતો અને આવા રોકાણ ‘ફેમા’ કાયદા અંતર્ગત સીધા વિદેશી રોકાણની મર્યાદા...
બીજિંગઃ ચીનમાં પહેલી જ વખત સુપર રિચની સંખ્યા એક મિલિયન (૧૦ લાખ)ને વટાવી ગયો છે. ચીનમાં ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં આવેલી તેજીને પગલે હાઇ નેટવર્થ ઇન્ડિવિડયુઅલની...
મુંબઇના કુર્લાના ઝિશાનને મુસ્લિમ હોવાને કારણે સુરતના સવજીભાઈ ધોળકિયાની હરિકૃષ્ણ એક્સ્પોર્ટમાં નોકરી ન મળી હોવાનો વિવાદ પૂર્ણ થયો નથી ત્યાં બીજો વિવાદ ઊભો થયો છે.
આંધ્રપ્રદેશ, તેલાંગણ અને પશ્ચિમ બંગાળમાં તીવ્ર ગરમીને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને ૪૩૨ સુધી પહોંચી છે.
ન્યૂ યોર્કઃ રિઝર્વ બેન્ક ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે ગયા વર્ષે જ્યારે દેશમાં નવી સરકાર રચાઇ ત્યારે તેની પાસેથી રખાયેલી આશાઓ અવાસ્તવિક...
મુંબઇ, અમદાવાદઃ ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓ હવે સમય સાથે સ્માર્ટ બની રહી છે. આ કંપનીઓ સંભવિત ગ્રાહકોને, ખાસ તો વિદેશી ખરીદદારોને, નવા રિઅલ્ટી પ્રોજેક્ટ્સની...
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજાનો સરવાળો એવા પાંચમા આનંદ મેળાનું શાનદાર આયોજન આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન...
આ સપ્તાહનું હીંચકે બેઠાં