
મૈસુરઃ ભારત દેશમાં ભલે રાજાશાહી પ્રવર્તતી હોય, પણ એક સમયે રજવાડું સંભાળનાર પરિવારો આજે પણ ભૂતકાળને ભૂલવા તૈયાર નથી. આથી જ કર્ણાટકમાં આવેલા મૈસુરના રાજપરિવાર...
મૈસુરઃ ભારત દેશમાં ભલે રાજાશાહી પ્રવર્તતી હોય, પણ એક સમયે રજવાડું સંભાળનાર પરિવારો આજે પણ ભૂતકાળને ભૂલવા તૈયાર નથી. આથી જ કર્ણાટકમાં આવેલા મૈસુરના રાજપરિવાર...
આશરે દસ લાખ વંશીય લઘુમતી અને ખાસ કરીને ભારતીય મતોએ ડેવિડ કેમરનને ફરી એક વાર ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર નિવાસે પહોંચાડ્યા છે. ભૂતકાળમાં જે મતજૂથ સાથે ટોરી...
સોશિયલ મીડિયા ઉપરની વધુ પડતી સક્રિયતા ક્યારેક મહાનુભાવોને ભારે પણ પડી જતી હોય છે.
સર્વિસીસ ફોર એનઆરઆઇ લી. દ્વારા ઇન્ડિયન પ્રોપર્ટી મેલાનું શાનદાર આયોજન તા. ૬-૭ જૂન ૨૦૧૫ શનિ-રવિવાર દરમિયાન સવારે ૧૦થી ૬ સુધી પીપુલ સેન્ટર, અોર્ચાર્ડસન એવન્યુ,...
પોતાના બોયફ્રેન્ડને ઘરમાં ગુલામ બનાવીને સ્પોન્જ ખાવાની ફરજ પાડી ત્રાસ આપવા બદલ ફ્રાન્સની ૪૩ વર્ષીય મહિલાને કોર્ટે ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે.
તોતિંગ બહુમતી સાથે દેશની શાસનધૂરા સંભાળનાર નરેન્દ્ર મોદી સરકારને વર્ષ પૂરું થયું છે. પાંચ વર્ષ માટે લોકચુકાદો મેળવનાર સરકારની સફળતા-નિષ્ફળતાને એક વર્ષના ત્રાજવે તોળવાનું ઉચિત ગણાય કે અનુચિત, પણ હકીકત એ છે કે આજે દેશમાં શાસક-વિપક્ષ વચ્ચે લોકસભા...
પાકિસ્તાનમાં લઘુમતી તરીકે વસતા હિન્દુઓને અનેક પ્રકારની યાતના ભોગવવી પડે છે.
લોકશાહી શાસન પ્રણાલીમાં ધરણાં, વિરોધ પ્રદર્શન, આંદોલન ભલે પાયાનો અધિકાર ગણાતા હોય, પણ આ જ વિરોધ જ્યારે બેકાબૂ બની જાય છે ત્યારે સૌથી પહેલો ભોગ જાહેર સંપત્તિનો લેવાતો હોય છે. વળી, આવા આંદોલનોથી આમ આદમીને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે...
સિંગાપોર સરકારે શ્રીલંકામાં પોતાના રાજદૂત તરીકે ભારતવંશી ઉદ્યોગપતિ એસ. ચંદ્રદાસની નિમણૂક કરી છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, મનુષ્ય સહિત સહુ ભૂચર અને જળચર પશુપંખીઓમાં ઊંડે ધરબાયેલી એષણા એ કુદરતની કરામત છે. નાનામાં નાના જીવજંતુથી માંડીને સર્વ જીવ ડીએનએની...