‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

ભારતમાં આજે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને કોંગ્રેસના સર્વસત્તાધીશ નેતા રહેલા સરદાર વલ્લભભાઇ પટેલ...

ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ સંસ્કૃતના સમર્થક હોવા છતાં ભાષા લુપ્ત થવામાં છે. સવાસો...

ઇતિહાસના મહાજ્ઞાની ન્યાયાધીશ માર્કન્ડેય કાટ્જૂનો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ચુકાદોઃ માત્ર ૮ ટકા આદિવાસી જ ભારતના મૂળ નિવાસી

સેવાગ્રામમાં રહી દેશભરમાં જુઠ્ઠાણાં ઓકતા રહેલા રાજીવ દીક્ષિત કહે છેઃ લંડનની હેરિસ કોલેજમાંની સહાધ્યાયી પ્રેમી-ત્રિપુટી નેહરુ, ઝીણા અને એડવિના થકી ભારતના...



to the free, weekly Gujarat Samachar email newsletter