
• દેશના મુખ્ય ન્યાયાધીશોમાં નોખાપણું • ‘કૂલિંગ પીરિયડ’ પૂર્વે નિયુક્તિનો પ્રશ્ન • કોંગ્રેસી મુખ્ય પ્રધાનના બંને પુત્રોની વરણ
		પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...
		• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

• દેશના મુખ્ય ન્યાયાધીશોમાં નોખાપણું • ‘કૂલિંગ પીરિયડ’ પૂર્વે નિયુક્તિનો પ્રશ્ન • કોંગ્રેસી મુખ્ય પ્રધાનના બંને પુત્રોની વરણ

• અફઘાનિસ્તાન મુદ્દે ખુલ્લેઆમ પાકિસ્તાનને અનુકૂળ કરાર કરી અમેરિકાએ જાત બતાવી • હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ અને મોટેરામાં ‘હાઉડી ટ્રમ્પ’ નવેમ્બરની ચૂંટણી જીતવાના...

•એપ્રિલ ૨૦૨૧માં હવે પશ્ચિમ બંગાળના રાઈટર્સ બિલ્ડિંગને કબજે કરવાની ભાજપની આખરી નેમ • નરેન્દ્ર મોદીના વ્યૂહકાર રહેલા પ્રશાંત કિશોર અને જેએનયુવાળા કોમરેડ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બદલાયા સૂર • કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા પહેલાં સીએએ-એનપીઆર-એનસીઆરને ટેકો • નીતીશ-સુશીલ...
ગાંધીનગરને આંગણે અનામત આંદોલનનું સમાધાન કરાવવામાં અંતે ગુજરાત સરકારને સફળતા મળી, પણ એ થાગડથીગડ સમાધાન કહી શકાય. હજુ અસંતોષની આગ બુઝાવવામાં સફળતા મળી નથી. આદિવાસી અને બીજા વર્ગોમાં અસંતોષ અને અદાલતી ચક્રવ્યૂહ ચાલુ જ રહેવાનો છે.

ગાંધીમાર્ગના અનુયાયી થઈ શકે તેમ નહીં હોવા છતાં ભગતસિંહને ગાંધીજી માટે પારાવાર આદર હતો

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણિયન ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતીય અર્થકારણની કથળેલી અવસ્થા વિશેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરી રહ્યા હતા ત્યારે...

મહાત્મા ગાંધી ભારતીય સમાજના સમગ્રલક્ષી પરિવર્તનના આગ્રહી હતા અને આઝાદી તો એમના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે લડાયેલા જંગની આડપેદાશ હતી, એના સહિતની વાત આપણે...

મહાત્મા ગાંધી દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં કાયમ બહુચર્ચિત અને પ્રેરક વ્યક્તિત્વ રહ્યા છે એટલે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ એમણે જીવનલીલા સંકેલ્યાને દાયકાઓ...

ક્યારેક ભારતીય વડા પ્રધાનો પણ ભારતના પ્રજાસત્તાક દિવસ અને આઝાદીના દિવસમાં ગોટાળા કરી બેસે છે એટલે ભારતીય પ્રજાસત્તાક દિવસ ૨૬ જાન્યુઆરી આવવામાં છે ત્યારે...