‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

મહારાષ્ટ્રમાં ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની બ્રાહ્મણી છબી પર છત્રપતિ શિવાજી મહારાજ અને મહર્ષિ શાહૂ મહારાજના વંશજોને જોડીને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી...

કેરળ નવાજૂનીનો પ્રદેશ બની રહ્યો છે: ભાજપના ભારે ઉધામા છતાં કેરળ હજુ માર્ક્સવાદીઓનો અભેદ કિલ્લો રહ્યો છે અને સરકાર પણ માર્ક્સવાદી મોરચાની છે.

આખરે ભારત સરકારે પહેલા વડા પ્રધાન પંડિત નેહરુનું લશ્કરી દળોની ત્રણેય પાંખના સંયુક્ત વડા નિયુક્ત કરવાનું સ્વપ્ન વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણ કરવાના...

કાંઈક અણધાર્યું થવાનાં એંધાણ હતાં અને સોમવાર, ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે ભારતના મુગટમણિ સમાન જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને એને બે કેન્દ્ર...

જમ્મૂ-કાશ્મીર મુદ્દાની આજે ચોફેરથી એટલી બધી ગાજવીજ છે કે સત્યનું નીરક્ષીર કરવામાં ભલભલા ગોથાં ખાઈ જાય. એકબાજુ, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત...

ક્યારેક ભારતીય વિદેશસેવામાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નિષ્ઠાવંત અધિકારી તરીકે ૧૯૫૩માં જોડાઈને દેશના વિદેશ પ્રધાન સુધીની મજલ કાપનારા નેહરુ-ગાંધી...

જમ્મૂ-કાશ્મીરના નવા રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરના ઉકળતા ચરુને ઠારવાની દિશામાં પ્રયાસો આદર્યા છે, એ આવકાર્ય છે. કાશ્મીરી પંડિતોને છેલ્લાં પાંચ વર્ષમાં...

મુંબઈ રાજ્યમાંથી ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત છૂટું પડતાં એના ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના સંસ્થાપક અધ્યક્ષ રાઘવજી લેઉઆ દલિત સમાજમાંથી આવતા હોવા છતાં...

અંતે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક (૧૪૬૯-૧૫૩૯)ની ૫૫૦મી જન્મજયંતી (પ્રકાશપર્વ)ની ઉજવણી ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં અબોલાં તોડીને કરતારપુર કોરિડોર નિમિત્તે...

દેશમાં ફરી એક વાર ડો. શ્યામાપ્રસાદ મુકરજી (૬ જુલાઈ ૧૯૦૧ - ૨૩ જૂન ૧૯૫૩)ના જમ્મૂ-કાશ્મીરના ‘પ્રાઈમ મિનિસ્ટર’ શેખ અબદુલ્લાની કેદમાં શંકાસ્પદ સંજોગોમાં છ દાયકા...



to the free, weekly Gujarat Samachar email newsletter