‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

ભારત સરકારે હમણાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે જ વિવિધ વિભાગોમાં ટોચના સ્થાને નવો અખતરો કરતાં સંઘ લોક સેવા આયોગ (યુનિયન પબ્લિક સર્વીસ કમિશન - યુપીએસસી)ની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, ૯ જૂન ૨૦૧૯ના રોજ તિરુપતિ બાલાજી મંદિરના દર્શને વીવીઆઇપી તરીકે જાય એ ઘટનાક્રમને સહજ લેખવામાં આવે, પણ એમની સાથે યજમાન તરીકે...

ક્યારેક અતિઉત્સાહ ઘાતક સાબિત થાય છે: હમણાં કેન્દ્રમાં નવી સરકાર આરૂઢ થતાંની સાથે જ અગાઉની સરકારના માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે તૈયાર કરાવેલા...

• ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા નરેન્દ્ર મોદીએ વિપક્ષ અને સત્તાપક્ષની બેઉ જવાબદારીનું વહન કરવાનું છે• ભાજપ છોડીને મોદીવિરોધી મંચ પર જઈને સ્વહિત કાજે સ્વગૃહે...

આજકાલ રાજકીય મંચ પર નાહક વિવાદ અને માફામાફી ચાલી રહી છે. સત્તારૂઢ ભાજપના હોદ્દેદારો થકી મહાત્મા ગાંધીને ‘પાકિસ્તાનના રાષ્ટ્રપિતા’ કહેવા અને મહાત્માના હત્યારા...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું અને પહેલો ભોગ પાટીદાર નેતાગીરીનો લેવાયો. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સુપ્રીમ કોર્ટના ઇન્દિરા સાહનીના ચૂકાદાનું રટણ કર્યા કર્યું, ૫૦ ટકાથી વધુ અનામતની ટકાવારી કરી શકાય નહીં, એવું જક્કી વલણ દાખવ્યું અને ફેસબુકે...

જે સમાજ પોતાનાં મહાન રત્નોને વિસારે પડે છે એ નગુણો ગણાય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષની ઉજવણી કરતાં આપણે રાષ્ટ્રમાતા કસ્તૂરબા અને...

ભારતના મોટા ભાગના વડા પ્રધાનો ઉત્તર પ્રદેશમાંથી આવ્યાની પ્રચલિત હકીકત સંદર્ભે આજે જરા નોખી વાત કરવી છે. માથે લોકસભાની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે...

દાયકાઓથી દેશની ચૂંટણીઓ મુક્ત અને આદર્શ રીતે થાય એ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાના પ્રયાસો થતા રહ્યા હોવા છતાં આજ દિવસ સુધી ભારતની બંધારણીય સંસ્થા લેખાતા...



to the free, weekly Gujarat Samachar email newsletter