‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

મહારાષ્ટ્ર અને જમ્મૂ-કાશ્મીરની બબ્બે રાજધાની પછી આંધ્રમાં ત્રણ રાજધાની. મુખ્ય પ્રધાન જગન રેડ્ડીને અનુસરીને ભાજપના ય ત્રણ-ત્રણ નાયબ મુખ્ય પ્રધાન. કેન્દ્ર...

અનવર જલાલપુરીના ગીતા અને ભગવાન કૃષ્ણના પ્રેમમાં એમનો ધર્મ ક્યાંય અવરોધ પેદા કરતો નથી. ગીતા માત્ર યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવવાનો ઉપદેશ કરતી હોવાનું માનનારાઓ...

ડિસેમ્બરની ઠંડીમાં પણ દેશભરમાં ગરમાટો અનુભવાઈ રહ્યો છે: દેશના વર્તમાન સત્તાધીશોએ બહુમતીના જોરે બીજી વારના સફળ પ્રયાસમાં નાગરિકતા સુધારણા કાયદો અમલમાં તો...

• મોદી સરકારે મહારાષ્ટ્રની શિવસેના-ભાજપની સરકારના ‘મકોકા’ જેવા વિધેયકને ૨૦૦૩માં મંજૂર કરાવ્યું હતું • રાષ્ટ્રપતિ ડો. કલામ, પ્રતિભાતાઈ અને પ્રણવદાએ ગેરબંધારણીય...

દેશના ૩૦ મુખ્ય પ્રધાનોમાં પોતીકા તો માત્ર ૧૨ જ અને સંઘ પરિવારના ગોત્રના રોકડા ૬ જ! કેન્દ્રમાં સત્તા અને ૩૭૦ હટાવવાના મુદ્દાને ગજવ્યા છતાં મહારાષ્ટ્ર-હરિયાણામાં...

આજકાલ રાષ્ટ્રીય કક્ષાએ દેશના મહાપુરુષોની દાયકાઓ પહેલાં થયેલી હત્યા કે હત્યાનાં કાવતરાંના ઇતિહાસનું સમુદ્રમંથન ચાલી રહ્યું છે: મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર...

ભારતીય બંધારણના નિર્માતાઓ અને આઝાદીની ચળવળના મહારથીઓના આત્માને દુઃખ પહોંચે એ રીતે ભારતના ઈતિહાસને બદલવાની ઝુંબેશો ચોફેરથી ચલાવાઈ રહી છે: અંગ્રેજો સામે...

ભાજપની મદમસ્ત નેતાગીરીએ જાગવાની જરૂર ખરી, કારણ પ્રજા એનાં ગતકડાં પીછાણતી થઇ છે. ક્યારેક નરેન્દ્ર મોદીના માનસપુત્ર ગણાતા શંકર ચૌધરીને ત્રણેયમાંથી એકેય બેઠક...

ભારતમાં આજકાલ માત્ર વાતોનાં વડાં થતાં હોય એવું વધુ લાગે છે: પ્રજાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ બાજુએ સરી જાય અને વાતનું વતેસર કરીને રાજકીય લાભ થાય એવા પ્રકારનો...

યુકેની અદાલતે નિઝામની ૩૦૬ કરોડ રૂપિયાની બેન્ક ડિપોઝિટ અંગે આપેલા ઐતિહાસિક ચુકાદાની ગાજવીજ ચાલે છે ત્યારે હૈદરાબાદના ભારતમાં જોડાણનો મુદ્દો ફરીને નેહરુ...



to the free, weekly Gujarat Samachar email newsletter