જ્યારે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવવાનો અધિકાર ધરાવતી હોય તો પછી સન્માન સાથે મરવાનો કેમ નહીં? ભારતમાં લાંબા સમયથી ચર્ચાના ચોતરે ચઢેલા આ પ્રશ્નનો જવાબ આખરે સર્વોચ્ચ અદાલતે આપી જ દીધો છે. સુપ્રીમ કોર્ટે કેટલીક આકરી શરતોને આધીન ભારતીયોને ‘ઇચ્છામૃત્યુ’નો...