બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઇ ગયા છે. રાજકીય પક્ષો અને નેતાઓ પરિણામોને પોતપોતાની રીતે મૂલવી રહ્યા છે. પરિણામોનું રાજકીય વિશ્લેષણ પણ લાંબા સમય સુધી થતું રહેશે. જોકે આ બધા છતાં એક વાત તો સ્પષ્ટ છે કે ૨૨ વર્ષથી ગુજરાતમાં...

પાકિસ્તાનને તેની જ ભાષામાં પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જેવા ભારતના સાહસિક પ્રયાસ છતાં સરહદી ક્ષેત્રમાં વધી રહેલી યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ ચિંતાજનક છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ દર્શાવે છે કે વીતેલા મહિનાઓમાં માત્ર યુદ્ધવિરામ...

પડોશી દેશ માલદીવમાં ફરી એક વખત રાજકીય કટોકટીનો ખતરો મંડરાઇ રહ્યો છે. પડોશી દેશમાં અસ્થિરતાનો માહોલ કોઇ પણ દેશના શાસકો માટે ચિંતાનો  મામલો બનવો સ્વાભાવિક છે, પરંતુ માલદીવ મુદ્દે ભારત માટે વધુ ચિંતાની બાબત છે તેણે આર્થિક મહાસત્તા ચીન સાથે કરેલી...

પાકિસ્તાનના કાળાં કરતૂતો અટકે તેમ લાગતું નથી. મહાનગર મુંબઇમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને તેણે છોડી મુક્યો છે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા પર પ્રતિબંધ લદાયા બાદ જમાત-ઉદ્-દાવાના નામથી નવું સંગઠન ઉભું...

ભારતીય ક્રિકેટ ટીમના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક વખત રમતના મેદાનમાં ઝમકદાર દેખાવ કરીને તેના નામને અનુરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમ ઇંડિયાએ ઘરઆંગણે રમાયેલી બીજી ટેસ્ટમાં ભલે વિરાટના જ નેતૃત્વમાં શ્રીલંકાને હરાવીને જ્વલંત વિજય મેળવ્યો,...

આખરે રાહુલભક્તોની ઈચ્છા ફળી રહી છે. ૧૩૨ વર્ષની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસના તારણહાર બનીને સત્તાસ્થાને બેસાડવાની જવાબદારીથી અત્યાર સુધી દૂર ભાગી રહેલા નેહરુ-ગાંધી વંશના ૪૭ વર્ષીય યુવરાજ રાહુલ ગાંધી ટુંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટીનું વડપણ સંભાળી...

ભારતના પ્રજાજનો માટે અચ્છે દિનનું આગમન ક્યારે થશે એ તો સમય જ કહેશે, પરંતુ નરેન્દ્ર મોદી સરકાર માટે અત્યારે જ અચ્છે દિન આવી ગયા હોય તેવું લાગે છે. તાજેતરમાં વર્લ્ડ બેન્કે જારી કરેલા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ લિસ્ટમાં ભારતની ૩૦ ક્રમની છલાંગ, પછી પ્યૂના...

એક જાણીતી કહેવત છે કે જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. મતલબ કે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી આશાનો તંતુ અકબંધ છે. જોકે ભારતમાં વધતું પ્રદૂષણ જોતાં લાગે છે કે તે આમ આદમીની જિંદગીને નરક બનાવીને જ છોડશે. સુપ્રીમ કોર્ટથી માંડીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ...

૧૪ નવેમ્બરનો દિવસ ભારતમાં બાળ દિન તરીકે ઉજવાય છે, પણ આ દુનિયા આ દિવસ ડાયાબિટીસ ડે તરીકે મનાવે છે. વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે તે જોતાં તબીબી નિષ્ણાતો જોરશોરથી કહી રહ્યા છે હજુ પણ સમય છે ચેતી જાવ... જો આ રોગને ઉગતો...

ભારતીય રાજકારણમાં ગુનાહિત ચારિત્ર્ય ધરાવતા રાજનેતાઓનો મુદ્દો કેટલાય વર્ષોથી ચર્ચાતો રહ્યો છે, ને હજુ કોણ જાણે કેટલાય વર્ષો ચર્ચાતો જ રહેશે તેમ લાગતું હતું. તંદુરસ્ત લોકતંત્ર માટે આ વલણ જોખમી હોવા છતાં લોકોએ આ ગંભીર મુદ્દાને સહજતાથી સ્વીકારી...



to the free, weekly Gujarat Samachar email newsletter