રામમંદિરના નિર્માણનો મુદ્દો ફરી ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં ૨૫ નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોની વિરાટ ધર્મસંસદ સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિનું નિર્માણ મુખ્યત્વે સુપ્રીમ...
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
રામમંદિરના નિર્માણનો મુદ્દો ફરી ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં ૨૫ નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોની વિરાટ ધર્મસંસદ સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિનું નિર્માણ મુખ્યત્વે સુપ્રીમ...
વિશ્વભરમાં ભારતની સ્વીકાર્યતા વધી રહી છે અને આ માટે નરેન્દ્ર મોદી સરકારના સતત પ્રયાસો કારણભૂત બન્યા છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩મી ઈસ્ટ એશિયા સમિટ તથા આસિયાન દેશોની બેઠક, આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સંમેલન અને આરસીઈપી સંમેલન સહિતના...
તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી હુગલી જળમાર્ગ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો, જે આંતરમાળખાકીય સુવિધામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કોલકાતાના હાલ્ડીઆથી વારાણસી સુધી ગંગા નદી પરના આંતરિક જળમાર્ગ પર વિશાળ કન્ટેઈનર સેવા પ્રથમ વખત શરુ કરાઈ...
ચૂંટણીઓના માહોલમાં નક્સલવાદી હિંસાનો મુદ્દો પુનઃ ચર્ચાની એરણે ચડ્યો છે. નક્સલવાદી હિંસાથી પ્રભાવિત છત્તીસગઢ રાજ્યમાં ૯૦ વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૧૮ બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. નક્સલવાદી હિંસા અને મતદાનના કારણે...
વિક્રમ સંવતનાં વિદાય લેનારાં વર્ષમાં કેન્દ્રીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સુધારાના ગૌરવપૂર્ણ સમાચાર જાણવા મળ્યાં છે. વર્તમાન યુગ વેપારનો છે તેમજ સરળતાથી કરાતો સારો...
ભારતના નિકટના પાડોશી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને પદભ્રષ્ટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડા પ્રધાન જાહેર કરી દેતાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શ્રીલંકા સાથે ગાઢ સંબંધ...
ભારતની મુખ્ય તપાસકર્તા એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એજન્સીની આબરૂના લીરેલીરાં ઉડી રહ્યાં છે, જેના છાંટા નરેન્દ્ર મોદી સરકાર પર પણ પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સંસ્થાના બે સર્વોચ્ચ અધિકારીઓ,...
‘નેશન ઓફ ડ્રીમ્સ’ કહેવાતા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જઈ સુખી અને સમૃદ્ધ થવાના લોકશમણાં અધૂરાં રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ ધરાવતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશીઓ માટે અમેરિકામાં વસવાટ દુર્ગમ બની રહે તેવા પગલા...
મહાભારતનો જંગ છેડાઈ રહ્યો હોય તેમ ગગનભેદી બ્યૂગલો વાગી રહ્યાં છે. એક તરફ, ૨૯ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા અયોધ્યા રામમંદિર ભૂમિવિવાદ મુદ્દે સુનાવણી શરૂ થવાની છે અને બીજી તરફ, લોકસભાની ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ગણતરીના...
વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ...