
પાંચમી એપ્રિલે પાલનપુરમાં તીવ્ર પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. અતિપવનના લીધે અનેક જગ્યાઓએથી હોર્ડિંગ્સ ઊડી ગયા હતા અને વીજવાયરો તૂટી પડતાં વીજળી ડુલ...

પાંચમી એપ્રિલે પાલનપુરમાં તીવ્ર પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. અતિપવનના લીધે અનેક જગ્યાઓએથી હોર્ડિંગ્સ ઊડી ગયા હતા અને વીજવાયરો તૂટી પડતાં વીજળી ડુલ...

તાજેતરમાં પ્રકાશિત થયેલા એક ભારતીય રિસર્ચમાં કેટલાંક ચોંકાવનારાં તારણો બહાર આવ્યાં હતાં. જે અનુસાર હાઇપરટેન્શનની તકલીફના લક્ષણો ખાસ ન હોવાના કારણે લોકો...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાએ દેશના નાણાપ્રધાન પ્રવીણ ગોરધન સહિત નવ કેબિનેટ મિનિસ્ટર્સને અડધી રાત્રે દૂર કર્યા પછી S&P ગ્લોબલ દ્વારા ક્રેડિટ રેટિંગમાં કાપ મૂક્યો છે. ઝૂમાએ રોકાણકારોનો આ ભય દૂર કરવા જાહેરાત કરી છે કે દક્ષિણ આફ્રિકાની...
યુએસ પાકિસ્તાનને આર્થિક મદદના બાકી રહેલા ૩૫ કરોડ ડોલર (લગભગ ૨૨૫૮ કરોડ રૂપિયા) નહીં આપે. અમેરિકાનું કહેવું છે કે પાકિસ્તાને હક્કાની નેટવર્કને સમાપ્ત કરવા પૂરતાં પગલાં નથી ભર્યાં. અમેરિકા પાકિસ્તાનને કુલ ૯૦ કરોડ ડોલર (લગભગ ૫૮૦૫ કરોડ રૂપિયા)ની...
• ઇજિપ્તનાં બે ચર્ચમાં આત્મઘાતી વિસ્ફોટમાં ૩૬નાં મૃત્યુઃ ઈજિપ્તના પાટનગર કેરોના ઉત્તરે આવેલા બે કોપ્ટિક ચર્ચમાં રવિવારે પામ સન્ડેની પ્રેયર ચાલી રહી હતી ત્યારે જ થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૩૬ લોકો માર્યા ગયા હતા અને ૧૪૦ લોકોને ઇજા પહોંચી હતી. નાઇલ...
કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુશ્કેલીને હાલ તો ચાઈનીઝ લોન્સે દૂર કરી છે. કેન્યાની રાજધાની નાઈરોબીથી હિન્દ મહાસાગરના પોર્ટ મોમ્બાસા સુધી ૩૦૦ માઈલ લાંબી રેલલાઈન બાંધવા માટે ચીન દ્વારા ૩.૬ બિલિયન ડોલરની જંગી લોન મંજૂર...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ચોથી એપ્રિલે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઇક થાય એની અમેરિકા રાહ જોઇ શકે નહીં. બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા અમેરિકા માર્ગ કાઢવા પ્રયાસમાં છે. આ જોતાં કહી શકાય કે, ટ્રમ્પ પોતે જ પ્રયાસમાં...
કેનેડા થઇને અમેરિકા જવા બદલ ૪૩ વર્ષના ગુજરાતી મનીષ પટેલ દોષિત ઠર્યા છે. ભારતથી બનાવટી પાસપોર્ટ બનાવી તેણે યુએસમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ, મનીષ પટેલે તેના નિવેદનમાં કબૂલ કર્યું છે કે...
કેનેડાની ઓન્ટારિયો વિધાનસભાએ ૧૯૮૪માં પંજાબમાં થયેલા શીખ વિરોધી રમખાણોને નરસંહાર ગણાવતું બિલ પસાર કર્યું હતું. એ માટે પંજાબની રાજકીય પાર્ટી શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ઓન્ટારિયો વિધાનસભાનો આભાર માન્યો હતો. બાદલે એક નિવેદનમાં કહ્યું...