ચૂંટણીઓ પહેલા રૂપાણી સરકાર રાજ્યના તમામ સિનિયર સિટીઝનોને અંબાજી, દ્વારકા, સોમનાથ, ચોટીલા, નારાયણ સરોવર, માતાનો મઢ, નર્મદા સહિત તમામ યાત્રાધામોના પ્રવાસ માટે ટિકિટ ભાડામાં ૫૦ ટકા રાહત આપશે. પવિત્ર યાત્રાધામ વિકાસ પ્રભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે...
ચૂંટણીઓ પહેલા રૂપાણી સરકાર રાજ્યના તમામ સિનિયર સિટીઝનોને અંબાજી, દ્વારકા, સોમનાથ, ચોટીલા, નારાયણ સરોવર, માતાનો મઢ, નર્મદા સહિત તમામ યાત્રાધામોના પ્રવાસ માટે ટિકિટ ભાડામાં ૫૦ ટકા રાહત આપશે. પવિત્ર યાત્રાધામ વિકાસ પ્રભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે...

દેશમાં છેલ્લા કેટલાક વર્ષથી કેળાના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. દેશભરમાં હાલમાં અંદાજે ૨૯૦થી ૨૯૫ લાખ ટન કેળાનું ઉત્પાદન થાય છે. તેથી કેળાના ઉત્પાદનમાં...
• જનેરિક દવાઓ નહીં લખનાર સામે કાર્યવાહી• હાનિકર્તા વસ્તુઓમાં બીડીનો સમાવેશ કરો

હિંમતનગર રહેતા અને મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ચંદ્રેશ નાયક ૨૦મી એપ્રિલે ૧૧ વાગ્યાની આસપાસ પરિવાર સાથે ટેલિફોનમાં વાતચીત કરી રહ્યા...

સરદાર પટેલ ઇન્ટરનેશનલ એર પોર્ટ, અમદાવાદ પર ૧૯મીએ વિમાનને બર્ડહિટ ન થાય તે માટે પક્ષીઓ ભગાડવા વધુ તીવ્રતા વાળો બોમ્બ ફેંકાયો હતો. જેના તણખલાથી રન-વે પર...

બારડોલી તાલુકાના કડોદ ગામમાં મુસ્લિમ મહિલા નસરીનાબાનુ ફારૂક શેખે હિન્દુ સમાજની પાંચ આદિવાસી બાળાઓને પાંચ વર્ષ અગાઉ દત્તક લીધી હતી. સમયાંતરે યુવતીઓ લગ્ન...

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત સ્થાપના દિને ગુજરાતમાં જનસભા સંબોધશે. ભરૂચ જિલ્લાના ડેડિયાપાડામાં આદિવાસી જનઅધિકાર સભાને રાહુલ ગાંધી...

ભારત વિકાસ પરિષદ દ્વારા ૨૩મી એપ્રિલે આયોજિત વ્યાખ્યાનમાં સુબ્રમણ્યમ સ્વામીએ યુપીએ સરકાર સામે નિશાન સાધતાં કહ્યું હતું કે, સમજૌતા એક્સપ્રેસ, માલેગાંવ જેવા...

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત પોતાના વતન વડનગર આવી રહ્યા છે. તેઓ જૂનમાં વડનગર આવશે અને અહીં લોકાર્પણના કાર્યક્રમો અને જાહેર સભા સંબોધે તેવી...

દક્ષિણ ગુજરાત સ્થાનિક પોલીસ અને જળસીમા રક્ષક દળ - સાગર સુરક્ષા કવચ મોકડ્રિલ દરમિયાન બાતમીના આધારે સોમવારે સવારે ઉમરગામ દરિયાકિનારે જેટી પર ગુપ્ત વોચ ગોઠવાઈ...