
યુકેના અર્થતંત્રના વર્કફોર્સમાં ૧૧ ટકા નોકરીઓ માઈગ્રન્ટ વર્કર્સના હાથમાં છે જેમાં, ૨.૨ મિલિયન ઈયુ નાગરિકો કાર્યરત છે પરંતુ, બ્રસેલ્સ બ્લોકના અહીં રહેતાં...

યુકેના અર્થતંત્રના વર્કફોર્સમાં ૧૧ ટકા નોકરીઓ માઈગ્રન્ટ વર્કર્સના હાથમાં છે જેમાં, ૨.૨ મિલિયન ઈયુ નાગરિકો કાર્યરત છે પરંતુ, બ્રસેલ્સ બ્લોકના અહીં રહેતાં...

મકાનોનાં ભાવ વધતા જાય છે તેની સીધી અસર જન્મદર પર પડી છે. દેશનો યુવા વર્ગ મકાનોની વધતી કિંમતોના કારણે પરિવાર શરૂ કરવાનું ટાળે છે. તેઓ બાળકને જન્મ આપતા પહેલા...

‘પંચાયતથી પાર્લામેન્ટ’ સુધીઃ ભુવનેશ્વરમાં અજેય કાંગરા ખેરવવાના વ્યૂહ

ગુજરાતના પનોતા પુત્ર અને કરોડો દેશવાસીઓના લોકનાયક નરેન્દ્ર મોદીનું રવિવારે સુરતમાં અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાન મોદીને...

સામાન્યપણે મુસ્લિમ, શીખ અથવા હિન્દુ કોમ્યુનિટીમાં સ્ત્રીઓની ‘ઈજ્જત’નું શોષણ થતું રહે છે અને તેમને ‘કલંકિત’ ગણવામાં આવે છે. હવે ચેરિટીઝ પુરુષોની ઈજ્જત પર...

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના રિપોર્ટ અનુસાર બ્રિટનને તેની હેલ્થ સર્વિસ, જથ્થાબંધ તેમજ રિટેઈલ વેપાર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝ...

પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું પ્રાગટય ચૈત્ર વદ એકાદશી (આ વર્ષે ૨૨ એપ્રિલ)ના રોજ વિક્રમ સંવત ૧૫૩૫ (ઈસવી સન ૧૪૭૮)માં થયું હતું. તેમના પિતા...

નેહરુના આગ્રહને ફગાવીને મુસ્લિમ લીગને વહાલું કરનાર રાણા પરિવારને પસ્તાવો નથી
સમગ્ર નોર્થ ઓફ ઈંગ્લેન્ડ અને સાઉથ એશિયાના ૧૧ કળા સંગઠનોના રચાયેલા નવા નેટવર્ક ‘ધ ન્યુ નોર્થ એન્ડ સાઉથ નેટવર્ક’ દ્વારા ખંડોના સહભાગી વારસાની ઉજવણી તથા કળાત્મક પ્રતિભાઓ વિકસાવવાના ઉદ્દેશ સાથે સંયુક્ત કમિશન્સ, પ્રદર્શનો અને બૌદ્ધિક વિનિમયના ત્રણ...

રાજધાનીના લેમ્બેથ બરોમાં બસવેશ્વરાની પ્રતિમા પાસે ૧૪મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ ડો. બી.આર.આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન વતી...