
ઉચ્ચ શિક્ષણ પર ઈયુ રેફરન્ડમ અને બ્રેક્ઝિટની સંભવિત અસર વિશે ચેતવણી અપાઈ હોવા છતાં ૨૦૧૮ના પ્રથમ આંકડા મુજબ આ ઓટમમાં ઉચ્ચ શિક્ષણના કોર્સ માટે ૧૦૦,૦૦૦થી વધુ...

ઉચ્ચ શિક્ષણ પર ઈયુ રેફરન્ડમ અને બ્રેક્ઝિટની સંભવિત અસર વિશે ચેતવણી અપાઈ હોવા છતાં ૨૦૧૮ના પ્રથમ આંકડા મુજબ આ ઓટમમાં ઉચ્ચ શિક્ષણના કોર્સ માટે ૧૦૦,૦૦૦થી વધુ...

શિવરાત્રિનું પર્વ એ ભારતીય જનજીવન ઉપર વિશેષ પ્રભાવ પાડનાર મહાન પર્વ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીય જઇ વસ્યો છે ત્યાં ત્યાં શિવાલયો આવેલાં...
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૦-૦૨-૧૮ સાંજે ૬.૩૦ વાગે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન બિલ્ડીંગ, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775

સ્ટેટ ઓફ યુનિયનમાં પ્રથમ સંબોધનમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા સંતુલિત વ્યાપાર કરવા માટે કટિબદ્ધ દેશની સાથે નવા વ્યાપાર કરાર...
નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી બાદ પણ આંતરિક વિખવાદમાં સત્તા ગુમાવનાર કોંગ્રેસે સોમવારે મળેલી સાધારણ સભામાં પાલિકાની તમામ કમિટીઓ ઉપર પોતાનો કબજો પરત મેળવ્યો છે. એક સમયે કોંગ્રેસનાં પ્રમુખ પદનાં સત્તાવાર ઉમેદવાર સોનલબહેન પટેલ બળવાખોરીને પગલે હાર્યા...

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં અંડર-૧૯ ટીમ ઇન્ડિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે અને આ જીત પાછળ મૂળ ભાવનગરના હાર્વિક દેસાઈએ સિંહફાળો આપ્યો...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેરિન યાત્રા દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું કે, ભારત હાલ સંકટમાં છે અને વિદેશમાં વસતા ભારતીયોએ દેશની મદદ માટે અને સેવા માટે આગળ આવવું જોઈએ. બહેરીનમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

આજના ભાગદોડભર્યા જીવનમાં મોટા ભાગના લોકો એવો બ્રેકફાસ્ટ પસંદ કરે છે જે ઝડપથી બની જાય છે. તેમાં પણ ઘણા તો દૂધ અથવા ચા કે કોફી સાથે માત્ર બ્રેડ-બટર સ્લાઈસ...

રવિવાર તા.૧૪-૧-૧૮ને મકરસક્રાંતિના શુભ દિવસે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનમાં શાકોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ...