Search Results

Search Gujarat Samachar

પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી હુમલો કર્યો...

ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પદ્મ એવોર્ડમાં ત્રણ અમદાવાદીઓ ફોટોજર્નલિસ્ટ ઝવેરીલાલ મહેતા, કેન્સરના નિષ્ણાત ડો. પંકજભાઈ શાહ અને...

સારસંભાળના અભાવ અને પ્રદૂષણને કારણે વાળ ધોળા થવાની સમસ્યા સામાન્ય બની છે. કેટલાકને તો પંદર સોળ વર્ષની ઉંમરે ધાળા વાળ આવે છે. નાની ઉંમરમાં વાળ ડાઈ કરવા...

મહેસાણામાં ૬૯મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થઇ હતી. રાજ્યપાલ ઓ પી કોહલીએ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીએ અને વાયુદળના...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ  રોડ-શો યોજશે.  જોકે,...

આધુનિક નગરજીવનને કાવ્યોમાં સચોટ રીતે રજૂ કરનારા કવિ નિરંજન ભગત (ઉં. ૯૨) બ્રેઇન સ્ટ્રોક આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.૯૨ વર્ષની વયે પણ તેઓ સાહિત્ય પરિષદની...

મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજયુએશન માટેની નીટ (નેશનલ એલિજીબિલિટી કમ એન્ટરેન્સ ટેસ્ટ) પીજી-ર૦૧૮નું પરિણામ જાહેર થઇ ચૂકયું છે. દેશભરમાંથી ૧.ર૮ લાખ વિદ્યાર્થીઓએ...

દેશમાં થયેલા એક સર્વે પ્રમાણે દેશની ૮૦ ટકા મહિલાઓ બજારમાં મળતા મોંઘા સેનેટરી પેડનો ઉપયોગ કરી શકતી નથી. આ મહિલાઓને પોષાય તેવા ઓછા ખર્ચમાં સેનેટરી પેડનું...

ઐતિહાસિક કહી શકાય તેવી ઘટનામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પાંચ વર્ષની વયે ભારતથી ન્યૂ જર્સી આવેલો અને હાલ ૨૭ વર્ષનો પાર્થિવ પટેલ ૨૪ જાન્યુઆરીએ ન્યૂ જર્સી...

‘હકની કમાણી હોય તો ખાતે ન આવે ખોટ, દેતી આવે દોટ એને ભરપૂર દૌલત ભૂદરા..’ કવિતાના રચયિતા એટલે ભૂદરજી લાલજી જોષી. ૧૮૮૪થી ૧૯૬૬ સુધી નખશીખ શબ્દ અને સાહિત્યને...