Search Results

Search Gujarat Samachar

સોશિયલ મીડિયામાં ખોટા અને સમાજમાં ડર ફેલાવે તેમજ અશાંતિ ઉત્પન્ન કરે તેવા મેસેજ ન ફેલાવવા વારંવાર કરાયેલી તાકીદ છતાં રાજ્યભરમાં બાળકોને ઉઠાવી જતી ગેંગની અફવા ફેલાવતા મેસેજ વાયરલ થતાં અનેક નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે અને સેંકડો લોકો મારપીટ અને...

હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયાના રાજકોટમાં રહેતાં પરિણીત પુત્રી અલ્પાબહેન જીજ્ઞેશભાઇ ભાલિયાનું ૨૮મીએ ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું.રાજકોટમાં રહેતા અલ્પાબહેનને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પણ તબીબી સારવાર મળે તે...

ભાણવડ તાલુકાના રોઝડા ગામે રહેતા એક અનુસુચિત જનજાતિના પરિવારની સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. ૨૮મી જૂનની રાત્રે સગીર બાળકી ઘેર એકલી હતી ત્યારે જયેશ સકરાભાઈ ભાદરવડા ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બાળાના મોઢે...

રાજકોટ એરપોર્ટ પર ૩૦મી મેએ વહેલી સવારે જેટ એરવેઝની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ ટેઈક ઓફ થઈ રહી હતી ત્યારે જ પ્લેન સાથે પક્ષી અથડાતાં પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ...

રાજસ્થાનના આબુરોડથી શિવગંજ જતા હાઈવે પર પોશાલિયા નજીક ૨૯મી જૂને કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા મૂળ રાજસ્થાનના પણ ભરૂચમાં જાડેશ્વર વિસ્તારમાં રહેતા જોષી...

ઉમેરઠ તાલુકામાં અને આણંદ જિલ્લાના છેવાડે આવેલા ભરોડા ગામની વસ્તી ૫ હજાર છે. તેમ છતાં ગામમાં શહેર જેવી બધી જ સુવિધા છે. ગામના તમામ માર્ગો આસીસી રોડ છે....

પીઠોરી નજીક પેટાળમાંથી બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો, મૂર્તિઓ અને જૂના સિક્કા મળી આવ્યા પછી તંત્ર દ્વારા વડનગરમાં રૂ. અઢી કરોડના ખર્ચે ઓપન મ્યુઝિયમ બનાવવાનું...

અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે. આ તહેવારની વિશેષતા એ છે ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલના આળુ નામના કંદને લીલા રંગના...

ગાંધીધામના ક્રિષ્નાબહેન અને દીપકભાઈ ભાનુશાળી લગ્નના ૧૦ વર્ષ સુધી નિઃસંતાન હતા. કચ્છમાં ડો. નરેશ ભાનુશાળીની દેખરેખમાં તેમણે આઇવીએફ પદ્ધતિએ સંતાન પ્રાપ્તિ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસો માટે વિશ્વભરમાં મશહૂર છે. એવી જ રીતે તેમના વિદેશ પ્રવાસોના ખર્ચા માટે પણ તેઓ ચર્ચામાં રહે છે. વિપક્ષ...