
શ્રી બળદીયા લેવા પટેલ સર્વોદળ (યુકે) દ્વારા રવિવાર તા.૨૪.૬.૧૮ના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPC ગ્રાઉન્ડ – કચ્છી લેવા પટેલ સમાજના ગ્રાઉન્ડમાં બળદીયા ફન ડેની...

શ્રી બળદીયા લેવા પટેલ સર્વોદળ (યુકે) દ્વારા રવિવાર તા.૨૪.૬.૧૮ના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPC ગ્રાઉન્ડ – કચ્છી લેવા પટેલ સમાજના ગ્રાઉન્ડમાં બળદીયા ફન ડેની...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. મહંત સ્વામી શનિવાર તા.૧૬...

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં રવિવારે શીખ અને હિંદુઓના જૂથને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી વિસ્ફોટમાં ૧૯ લોકોનાં મૃત્યુ નીપજ્યા...

બોલિવૂડ સ્ટાર મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. દિલ્હીની રોહિણી કોર્ટમાં પોલીસે મિથુનની પત્ની યોગીતા બાલી અને મહાઅક્ષય...

સોશિયલ મીડિયાનો વ્યાપ અને પ્રભાવ વધી રહ્યો છે ત્યારે બનાવટી સમાચારો પણ સામાન્ય બાબત થઈ પડી છે. આ સંજોગોમાં મૂળ ભારતીય તેમજ MIT અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના...

આરોગ્ય સંબંધિત તબીબી અભ્યાસમાં નિષ્ણાત ગણાતા ડો. મિશેલ મોસ્લેેએ આહારની અસર ઉપર વિશદ્ સંશોધન કર્યું છે. તેમણે આહારની જીવન પર પડતી અસર અંગે અભ્યાસ કરીને...

મ સેલ ડોનરની નોંધણીમાં શ્રી સ્વામીનારાયણ મંદિર, કિંગ્સબરીએ વિરલ સિદ્ધિ મેળવી હતી. આચાર્ય સ્વામી શ્રી મહારાજના ૭૬મા અવતરણ દિનની ઉજવણી પ્રસંગે ગઈ ૨૭ અને...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી દ્વારા ઉજવાઇ રહેલા સદભાવ પર્વ અંતર્ગત તેમણે લંડનના ‘સેવ ધ ચિલ્ડ્રન ચેરીટી ટ્રસ્ટ'ને...

ભારતીય અમેરિકન વિવેક લાલની પસંદગી કેન્દ્રિય એવિએશન એડવાઈઝરી કમિટીમાં નિમણૂક થઈ છે. આ સમિતિ, ટ્રમ્પ પ્રશાસનને હવાઈ પરિવહન, ખાસ કરીને અવકાશી કાર્યક્રમો અંગે...
ડોનાલ્ડ ટ્રમ્પ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિઝા ધારકોના જીવનસાથીને રોજગારી મેળવવાના અધિકારથી વંચિત કરવાની યોજનાનો નિર્ણય અમલમાં મુકાશે તો યુએસમાં એક લાખ લોકો રોજગારી ગુમાવી દેશે. તેને કારણે વિઝાધારક અને તેના કર્મચારીઓ એમ બંને વિપરીતપણે પ્રભાવિત થવાની...