
માનવ અને પશુ વચ્ચેનો ભેદ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય! રામ અને મહાવીર બંનેનો જન્મ ક્ષત્રિય કુળમાં. એકે ધનુષ્ય ધારણ કરી અસુરોનો સંહાર...

માનવ અને પશુ વચ્ચેનો ભેદ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય! રામ અને મહાવીર બંનેનો જન્મ ક્ષત્રિય કુળમાં. એકે ધનુષ્ય ધારણ કરી અસુરોનો સંહાર...

બ્રહ્માંડની અનેક રચનાઓ અતિશય રહસ્યમય છે. સૌથી વધુ રહસ્ય અને રોમાંચ જોકે બ્લેક હોલ પેદા કરે છે કેમ કે એ બ્રહ્માંડના એવા કૂવા છે, જેની અંદર કંઈ પણ (આખેઆખો...

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ૧૧ એપ્રિલે વધુ એક મોટો ધડાકો થયો છે. આ કેસ માટે રચાયેલી ખાસ રચાયેલી...

બ્લડપ્રેશરની બીમારી સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે કેમ કે છાના પગલે શરીરમાં ઘુસી જતી આ બીમારી કિડની, હૃદય સહિતના અંગોને નુકસાન પહોંચાડે છે અને તેની કામગીરી...

સન ૧૯૬૯માં અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો, માનવ ઇતિહાસની આ રોચક ઘટના સર્જીને નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સાથી એસ્ટ્રોનોટ્સ...

ગુજરાતમાં આગામી ૨૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ૯૩ વિદેશવાસી ગુજરાતીઓ (NRG)એ ચૂંટણી પંચ સમક્ષ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની લોકસભા...

કોંગ્રસ પરિવારનાં વંશજો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા અને પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ સ્વ. ફિરોઝ ગાંધીની ભરૂચના પારસીવાડ વિસ્તારમાં મિલકત...

લોકસભાની ચૂંટણીમાં નેત્રહીન મતદારો માટે બ્રેઇલ લીપીમાં ચૂંટણીના ઓળખકાર્ડ, મતદાનની સ્લીપ અને બેલેટ પેપર તૈયાર કરાયા છે. વસ્ત્રાપુર નજીક આવેલા અંધજન મંડળમાં...

મધમાખીઓના ડંખ વડે વૈકલ્પિક સારવારનો દાવો કરતા ચીનના એક દંપતીએ કૃત્રિમ મધપૂડો બનાવી ઘરે ૧૦ હજાર મધમાખી તો પાળી, પણ તેમનો આ નિર્ણય પડોશીઓ માટે પરેશાનીનું...

ઔષધીની વર્ષો જૂની ભારતીય પદ્ધતિ આયુર્વેદની લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલા શરૂઆત થઈ હતી. આયુર્વેદ ‘જીવનનું વિજ્ઞાન’ છે અને તે તમામ ઉપચાર પદ્ધતિની માતા સમાન ગણાય...